Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૫ ક ૪૩ : તા. ૧૫-૬-૯૩ :
( અનુ પેજ ૧૨૯૨ નુ' ચાલુ ) સીસાની ગોળીએ ભરી આપવાની સગવડ કરી આપી તે. અહીથી મરીને ખીજે જન્મી અને રૂણાનુ બંધ કારણે પત્નિ બની ઘરમાં પાછી આવી હવે તમે અને તે, જીંદગી ભર સબડા અને નિસાસા નાખે તે મારી વસુલાત પુરી થઈ.
આટલુ બેલી આગળ ચલાવ્યું. આ એટલા માટે કર્યુ કે સમાજ જાણે એધ પાઠ લે. કે હરામનું ધન કેટલુ દુઃખદાંયી છે ચારી કરીને, છુપા પાપ કરીને, આવેલ ધન સપત્તિ “એટલે અકાળે આવતાં દુખ” અને છેલ્લી જીંદગી સમડી સખડીને રીબાઇ ને મૃત્યુ' પામે છે. જે ત્યારે પણ એજ બનવાનુ' છે. આટલુ ખેલી આંખ મી'ચી દીધી. પણ બીજાની આંખેા દીધી. લેહાર ગમે તે રૂપે આવે. આવુ' ઘણીવાર ઘણી જગ્યાએ જોઇએ છીએ તેા તે આ પરત્વે જ સમજવુ. આ જન્મનું નહિં તેા પૂર્વ જન્મનુ' લેણુ' હશેજ, અત્યારે કરશે. તે હવે ફરી ભાગવવાનું આવશે જ. છતાં ખાત્રી નથી તેા કરે કરમ તા ભાંગે ભરમ.
ઉઘાડી
આપણે
જ
માટે માજથીજ પ્રતિજ્ઞા લઇએ એવુ ખાટુ ન કરીએ કે આપણે ભાગવવાના વખત આવે. અર્થાત આજે કરી અને કાલે ભાગવા.
|
——
લાભ થા?
જો જીવનમાંથી વિષય-કષાયે। આછાં ન થાય તા આરાધનાના લાભ શે ?
સામાયિક કરી પણુ જો નિંદા-કુથલીમાં જ આખી સામાવિક પસાર કરી તે સામાયિકના લાભ શે ?
પ્રતિક્રમણની ક્રિયા કરી પણ આખુ પ્રતિક્રમણ ઉંઘમાં જ જો પૂર્ણ થયુ. તે તે પ્રતિક્રમણના લાભ શું ?
માટે જે કાંઇ આપણે પરમાત્માની આજ્ઞા મુજબ અનુષ્ઠાન કરતાં થઇએ પણ અપ્રમત્તભાવે ને આત્માના ધ્યાનમાં જ જો તે તે સમય પ્રમાણે પૂર્ણ થાય તે આત્માને મહાન લાભ છે.
|
= x —
નાળીયા સાપના ઝેરથી બચવા નેાળવેલ નામની વનસ્પતિ સુધ ા સાપનું ઝેર ઉતરી જાય. તેમ સંસાર રસિક જીવાને સ'સારનુ' ઝેર ચડી ન જાય માટે જ વાર વાર દર્શન-જ્ઞાન–ચારિત્રની આરાધના કરવાની છે. એટલે રત્નત્રયીની આરાધના સંસારનુ` ઝેર ઉતારવા માળવેલ છે.
—પૂ. સા. શ્રી હર્ષાપૂર્ણાશ્રીજી મ. ( અનુ. પેજ ૧૨૯૦ નું' ચાલુ ) સુરક્ષાની, શ્રેષ્ઠતમ યશેાગાથા સાથે, પ્રકૃષ્ટ પુણ્યના ઝગમગતા સૂર્ય કિરણે ની, ભારતભરમાં સુવિખ્યાત છે. આલેખવી હાય તા પાંચ હજાર પૃષ્ઠ કડારાય. વચન શાસ્ત્રનુ સિદ્દ કરી બતાવ્યુ'. આચાય જિનશાસનના નૈતિકરાઃ ॥