Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 713
________________ ૫–૫ ..ક-૪૪ ૩ તા. ૨૨-૬-૯૩ દાસજીના શિષ્ય ઘનશ્યામદાસજી જસી અને હાશ્ટીન ફિઝિયનને ભુલાવી દે તેવી ગીર ઓલાદની ગાયા ઉપરાંત દેશી આલાદની આવા બતાન અશ્વો આજે પણ તૈયાર કરી રહ્યા છે. જાત આજે લેાકેા પેાતાની ગાડીઓને ગામે પશુ ન પડે તે માટે જેટલી સાચવે છે તેના કરતાંય અદકી કાળજીથી આ વરેને સાચવવામાં આવતા. માણસોને માટે પશુધીનું ટીપુ કુભ મનાવી દેનાર જમાનામાં ઊછરે લ લેાકાને એ વાતની કલ્પનાય કયાંથી આવે કે એક જમાનામાં આ દેશમાં ખળાને પણ ચાખ્ખા ઘીની નાળા પાવામાં આવતી. કુટુબના એક માણસની જેમ સચવાયેલા આ બળદો એવા ોરાવર બનતા કે ‘કલ્પસૂત્ર' માં આવતા ભગવાન મહાવીરના ચરિત્રના એક પ્રસંગ અનુસાર આવા એક જ બળિયે બળદ નદીના કળણમાં ખૂ‘પી ગયેલા ૫૦૦ ગાડાએને એકલે હાથે (રાધર, એકલ ખભે) બહાર ખેચી કાઢતા. : ૧૩૧૦ જ્યારથી વેટરનરી કાલેજના ઢાર ડાટાના પનાર પડ્યું ત્યારથી વીસરવા લાગ્યુ' છે, પણ જયારે આ જ્ઞાન ગામડે ગામડે અને ઘરેઘર જીવતુ હતુ, તે જમાનામાં માંડલગઢના મહામાત્ય સુકૃતસાગર પેથડશાહે ગિરનાર પર્વત પરથી સાંઢણીએ પાતાની રાજધાની માંડવગઢ (જિ.ધાર, મધ્યપ્રદેશ) સુધી માકલી છપ્પન ઘડી જેટલું સાનુ' માત્ર અઢી દિવસમાં ગિરનાર-પવ ત ઉપર મગાવ્યાની કથા જૈન ધર્માંગ થાના પાના ઉપર નોંધાયેલી છે. વચ્ચેથી પાલિતાણાના જગપ્રસિદ્ધ તીથ ધામમાં આવેલા શત્રુંજયના ડુંગર ઉપર ‘પુણ્ય પાપની બારી'ના નામે ઓળખાતુ—ઊંડી (સાંઢણી) ઉપર બેઠેલા શેઠ અને રખારીનુ શિલ્પ પ્રત્યેક જૈને જોયુ હશે, નાનાં બાળક તે તે સાંઢણીના પગ નીકળી પાતે પુણ્યશાળી છે કે પાપી તેની ચકાસણી કરવાની કેાશિશ પણ કરતાં હોય છે, પણ યાત્રિકામાંના કાઇકને ખ્યાલ હશે કે ખરેખર આ શિલ્પ શાનું છે ? લગભગ આઠસો વર્ષ પહેલાના અણહિલપુર પાટણમાં ઘીવટામાં આવેલ મણિયાતી પાડામાં વસતા શેઠ કામાશાના બ્રહ્મચારી પુત્ર પ્રતાપદાસ કાર્તિક અને ચૈત્ર મહિનાની ચૌદશ સાંજનુ પ્રતિક્રમણ દુષ્કૃત ગહની સાય કાલીન ક્રિયા) કરીને પાર્ટણ પાસેના જ ખારી વાવડી ગામના રબારીને અને તેની ઊંટડીને લઇને પાલિતાણાની જાત્રા કરવા નીકળી પડતા તે બીજે દિવસે ખાર પહેલાં તા ડુંગર ઉપર આદેશ્વરદાદાના દરબારમાં હાજર થઈ જતાં એકવાર આવી જ એક યાત્રા દરમિયાન શેઠ. રમારી અને લેકસ‘સ્કૃતિમાં પશુએ’ના નામ નીચે હાથી, બળદ, ઊંટ, ગધેડાં જેવાં પ્રાણીઓ અંગેનાં પડ પરાગત જ્ઞાનવારસાને સધરતી જોરાવર સિંહ જાદવની નાની-નાની પુસ્તિ-સુદ કાઓમાં- ઝડપથી અને લાંબુ ચાલે છતાંય ચાક એછે. લાગે તે માટે—જૂના જમાનામાં સાંઢણીઓને આપવામાં પ્રકારના ખેારાક જેવા ઝીણા ઝીણા પર પરાગત નુસખાઓ પણ સ`ઘરવામાં આવ્યા છે. અભણુ રખારી અને ભરવાડાને બાપીકા વારસામાં જ મળતુ આ પશુવિજ્ઞાન આવતા. ખાસ

Loading...

Page Navigation
1 ... 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886