Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫–૫ ..ક-૪૪ ૩ તા. ૨૨-૬-૯૩
દાસજીના શિષ્ય ઘનશ્યામદાસજી જસી અને હાશ્ટીન ફિઝિયનને ભુલાવી દે તેવી ગીર ઓલાદની ગાયા ઉપરાંત દેશી આલાદની આવા બતાન અશ્વો આજે પણ તૈયાર કરી રહ્યા છે.
જાત
આજે લેાકેા પેાતાની ગાડીઓને ગામે પશુ ન પડે તે માટે જેટલી સાચવે છે તેના કરતાંય અદકી કાળજીથી આ વરેને સાચવવામાં આવતા. માણસોને માટે પશુધીનું ટીપુ કુભ મનાવી દેનાર જમાનામાં ઊછરે લ લેાકાને એ વાતની કલ્પનાય કયાંથી આવે કે એક જમાનામાં આ દેશમાં ખળાને પણ ચાખ્ખા ઘીની નાળા પાવામાં આવતી. કુટુબના એક માણસની જેમ સચવાયેલા આ બળદો એવા ોરાવર બનતા કે ‘કલ્પસૂત્ર' માં આવતા ભગવાન મહાવીરના ચરિત્રના એક પ્રસંગ અનુસાર આવા એક જ બળિયે બળદ નદીના કળણમાં ખૂ‘પી ગયેલા ૫૦૦ ગાડાએને એકલે હાથે (રાધર, એકલ ખભે) બહાર ખેચી કાઢતા.
: ૧૩૧૦
જ્યારથી વેટરનરી કાલેજના ઢાર ડાટાના પનાર પડ્યું ત્યારથી વીસરવા લાગ્યુ' છે, પણ જયારે આ જ્ઞાન ગામડે ગામડે અને ઘરેઘર જીવતુ હતુ, તે જમાનામાં માંડલગઢના મહામાત્ય સુકૃતસાગર પેથડશાહે ગિરનાર પર્વત પરથી સાંઢણીએ પાતાની રાજધાની માંડવગઢ (જિ.ધાર, મધ્યપ્રદેશ) સુધી માકલી છપ્પન ઘડી જેટલું સાનુ' માત્ર અઢી દિવસમાં ગિરનાર-પવ ત ઉપર મગાવ્યાની કથા
જૈન ધર્માંગ થાના પાના ઉપર નોંધાયેલી છે.
વચ્ચેથી
પાલિતાણાના જગપ્રસિદ્ધ તીથ ધામમાં આવેલા શત્રુંજયના ડુંગર ઉપર ‘પુણ્ય પાપની બારી'ના નામે ઓળખાતુ—ઊંડી (સાંઢણી) ઉપર બેઠેલા શેઠ અને રખારીનુ શિલ્પ પ્રત્યેક જૈને જોયુ હશે, નાનાં બાળક તે તે સાંઢણીના પગ નીકળી પાતે પુણ્યશાળી છે કે પાપી તેની ચકાસણી કરવાની કેાશિશ પણ કરતાં હોય છે, પણ યાત્રિકામાંના કાઇકને ખ્યાલ હશે કે ખરેખર આ શિલ્પ શાનું છે ? લગભગ આઠસો વર્ષ પહેલાના અણહિલપુર પાટણમાં ઘીવટામાં આવેલ મણિયાતી પાડામાં વસતા શેઠ કામાશાના બ્રહ્મચારી પુત્ર પ્રતાપદાસ કાર્તિક અને ચૈત્ર મહિનાની
ચૌદશ સાંજનુ પ્રતિક્રમણ દુષ્કૃત ગહની સાય કાલીન ક્રિયા) કરીને પાર્ટણ પાસેના જ ખારી વાવડી ગામના રબારીને અને તેની ઊંટડીને લઇને પાલિતાણાની જાત્રા કરવા નીકળી પડતા તે બીજે દિવસે ખાર પહેલાં તા ડુંગર ઉપર આદેશ્વરદાદાના દરબારમાં હાજર થઈ જતાં એકવાર આવી જ એક યાત્રા દરમિયાન શેઠ. રમારી અને
લેકસ‘સ્કૃતિમાં પશુએ’ના નામ નીચે હાથી, બળદ, ઊંટ, ગધેડાં જેવાં પ્રાણીઓ અંગેનાં પડ પરાગત જ્ઞાનવારસાને સધરતી જોરાવર સિંહ જાદવની નાની-નાની પુસ્તિ-સુદ કાઓમાં- ઝડપથી અને લાંબુ ચાલે છતાંય ચાક એછે. લાગે તે માટે—જૂના જમાનામાં સાંઢણીઓને આપવામાં પ્રકારના ખેારાક જેવા ઝીણા ઝીણા પર પરાગત નુસખાઓ પણ સ`ઘરવામાં આવ્યા છે. અભણુ રખારી અને ભરવાડાને બાપીકા વારસામાં જ મળતુ આ પશુવિજ્ઞાન
આવતા. ખાસ