Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
,
શ્રી જેને શાસન (અઠવાડીક).
જઈએ, તે જગત રક્ષણની આશા કેની વર્તમાનમાં બિરાજમાન જૈનાચાર્ય, પાસેથી રાખે ? ' . . મહારાજાએ શું કરવા ધારે છે ? જેન
જેમશાસનની ધુરાને વહન કરવાની શાસન સાથેને સાપેક્ષાભાવ ધરાવી તે ટકાવી બાબતમાં વર્તમાન જૈનાચાર્યો માટે એજ રાખવા ઇરછે છે ? કે ઉપેક્ષાભાવે જેયા જ પરિસ્થિતિ અતિ વિકટ અને કપરી છે. કરવામાં માને છે કે જેનશાસનને તોફાગમે તેવાં તે કાને વચ્ચે, ગમે તેવાં પ્રલે- નની આંધીમાંથી બચાવી લેવાનો ભવ્ય ભને વચ્ચે જેનશાસનના ગઢને વ્યવસ્થિત પુરૂષાર્થ કરવા ઈચ્છે છે ? સિંહની એક ટકાવી રાખવાની અસાધારણ જવાબદારી ત્રાડ માત્ર હરણિયાએને, ધ્રુજાવી મુકવા અને જોખમદારી તેમના શિરે છે. એક રીતે માટે બસ હોય છે. નવસર્જનની ઈંદ્રજાળ કહીએ, તે વિશ્વના તમામ પ્રાણીઓના અસત્ય, અન્યાય, અનીતિ વગેરને પાયા રક્ષણની ફરજ તેમના ઉપર છે. તેમના ઉપર ખડી કરવામાં આવી છે સમર્થ શિવાય જગતનું બેલી કોણ ? તારણહાર પુરૂષની એક ફુક માત્ર એ ગંજીપાના કેવું ? તેઓ ધારે તેં પ્રાથના ભાગે પણ મહેલને જમીન દોસ્ત કરવા માટે બસ સેનશાસનને અવ્યાબાધ રાખી વિશ્વના હોય છે. (જૈન શાસન સંસ્થા) પ્રાણીઓને બચાવી શકે છે, અથવા તે ઉપેક્ષા કરી પ્રાણીના હિતને ડબાવી જીવદયા પાળનાર સુખી બને છે. શકે છે.
* ૦ જીવદયા જ. અહિંસા ધર્મનું મૂળ છે. છેલ્લા ૧૦૦ વર્ષમાં જેનશાસન. ઉપર * અહિંસા મારો ધર્મ છે. અનેક આક્રમણે આવી ચુકયા છે. છતાં .અહિંસા ધર્મને ચાહું છુ. હજી ઘણું સુરક્ષિત છે, વણ ત વ્ય- ° ૪. આ
. વસ્થિત રીતે ચાલ્યા આવે છે. તે સુરક્ષિત ૦ હું અહિંસક સંસ્કૃતિની હમેશા રક્ષા બાબતેને કાયમી ટકાવી ચખી, તેના આધારે : કરીશ. શાસન નિરપેક્ષપણે બનાવાયેલી બાબતને સર્વ જીવોની સાથે મૈત્રીભાવ રાખીશ. . સાપેકા બનાવી લેવાની વહેલી તકે જરૂર છે. તે સિવાય ભવિષ્યમાં આવી પડનારી ૦ હું મારો ધર્મ બંધુઓને “જય અહિંસા માનવી મહહિંસા અટકવાની કોઈ આશા કહીશ. જણાતી નથી.
સર્વ જીવોના કલ્યાણમાં જ મારું કલ્યાણ છે. છે આજની ગણાતી વિશાળ દષ્ટિ, વિશ્વ , અહિંસા પરમો ધર્મ અમારે મૂલા મંત્ર છે. બંધુતા, વ્યાપક સેવા વિગેરે માત્ર શબ્દથી જ મેટા દેખાય છે. ખરી રીતે વિશ્વ. • હું જીવદયા પૂર્ણરૂપથી પાલન કરીશ.' હિતથી તે ચુત કરનારા છે.
(જીવદયા પ્રકાર),