Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
3 નિગ્રંથ નિર્મોહી છે માટે ભલે છત્ર ન રાખે પણ હું તે મેહે કરીને આચ્છાદિત છું, છે છે એટલે મને તો છત્ર છે. આ નિષ્કષાયી નિગ્રંથો ભલે વેત અને જીણું વસ્ત્રના ધારી દે છે. છે પણ હું તે કષાયી હોવાને કારણે મારે તે કષાયેલાં વસ્ત્ર હે.” આ રીતિએ ભિન્ન છે 8 ભિન્ન જાતની વિચારણા કરી પિતાના વેષના નિર્વાહતી ખાતર કષ્ટ સહવામાં કાયર ! કે બનેલા મરીચિએ મન કપિત પરિવ્રાજકપણાને સ્વીકાર કર્યો.
- આ સ્થિતિમાં નવીન વેષથી વિભૂષિત મરીચિ પાસે ઘણા લોકે ધર્મ પૂછવાને જ $ આવતા પરંતુ મરીચિ સ્પષ્ટપણે પ્રભુએ બતાવેલા સાધુંધર્મનું જ પ્રતિપાદન કરતા અને ( કહેતા કે હું તે સાધુધર્મનું પાલન કરવાને અસમર્થ છું આ રીતિએ દરેકને પ્રતિબંધીને ૬ 8 પ્રભુ પાસે મોકલતા, પ્રભુના નિર્વાણ પછી પ્રભુના સાધુઓ પાસે મોકલતા અને પિતે છે છે. પોતાના પરિવ્રાજક વેષમાં પ્રભુની હયાતિમાં પ્રભુની સાથે અને પ્રભુના નિર્વાણ પછી છે ૨ પ્રભુના મુનિઓ સાથે વિચરતા. એકવાર મરીચિ બીમાર થયા. રોગની પીડાથી પિતાની આ
વૈયાવચ્ચ નહિ કરતા મુનિવરો ઉપર પાપનાં ઉદયે મરીચિ દુર્ભાવવાળા થયા પણ તરત છે છે જ મહાનુભાવ મરીચિની વિચારશ્રેણી બદલાઈ અને શોધ્યું કે “હે બહુ જ ખરાબ જ 8 ચિંતવ્યું, કારણ આ નિર્મોહી નિગ્રંથ ભગવાને જયારે પિતાના શરીરની પણ પરિચય છે છે નથી કરતા ને મારા જેવા ભ્રષ્ટ થયેલાની પરિચર્યા તેઓ કેમ જ કરી શકે? ઉત્તમ છે છે પુરૂષની ઉત્તમતા ગમે તેવા સમયે પણ ઝળહળે જ
મહાનુભાવ મરીચિના ઉપરના ઉદ્દગારે જાણ્યા પછી અસંયમી પુરૂષોની સેવા છે ૪ વિગેરે નહિ કરતા મુનિવરે ઉપર અનુદારતાને આરેપ મૂકી, તેઓની ગુણ- ૪ પર ગ્રાહકતામાં ત્રુટી બતાવવાની નિધૃણ પ્રવૃત્તિ કેણ કરી શકે? એ વિચારવાનું છે | કાર્ય વાંચકોને સોંપું છું. ૪ આ પછી પચીસમા ભવે પ્રભુશ્રી મહાવીરદેવને આત્મા આ જ ભરતક્ષેત્રની છત્રીકા 8 નામની નગરીમાં છવીસ લાખના આયુષ્યવાળા નંદન નામના રાજપુત્રપણે ઉત્પન થયે જ છે ત્યાં શ્રી પિહિલાચાર્ય પાસે સંયમ લઈ અંદગી પર્યત માસખમણને પારણે માસ- 8 છે ખમણેથી વીશસ્થાનકની આરાધના કરી તીર્થંકર નામકર્મ નીકાર્યું. નિર્મોહી, પ્રશાંત, છે.
તપસ્વી મહાત્મા નિરતિચાર સંયમનું પાલન કરી ત્યાંથી પ્રાકૃત નામના દશમા દેવલોકમાં 8 છે એક ભવ કરી સમાવીસમા ભાવે પ્રભુ જગદુદ્ધારક તીર્થંકરદેવના ભવમાં અવતરે છે.'' છે. છે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમા નિયમિત રીતિએ ચોવીસ તીર્થપતિઓના જન્મ છે. છે થાય છે. અને તે પુણ્યપુરૂષે જન્મથી માંડીને મતિ, કૃત અને અવધિ આ ત્રણ જ્ઞાનના છે ધારક હોય છે. તે સર્વશ્રેષ્ઠ આત્માઓ નિકાચિત કરેલા પિતાના “તીર્થકર નામકર્મને ભોગવવાની ખાતર ધર્મ તીર્થની પ્રવૃત્તિ કરે છે, ત્યારથી જગતમાં મેલામાગને ઉજાળનાર છે દીપક પ્રગટે છે. અને તે દીપકના પ્રકાશ દ્વારા ગ્ય આત્માએ પિતાના યોગ્ય માર્ગને દેખી તે માર્ગે ગમન કરી અવ્યાબાધ શાંતિના સ્થાનને એને સાધી શકે છે. (ક્રમશ:)