Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ -૫ એક-૪૧ : તા. ૮-૬-૯૩
જોયુ' અને ગુરૂએ શિષ્યને ઉદ્દેશીને કહ્યું “વત્સ ! યુ જગત કેવુ" નવર છે ! આ ચૌવનના વૈભવથી છલકાતા દેહ પણ અણુધાર્યો ઢળી પડયે ! એના હૈયામાં કેટકેટલા કોડ હશે ! પણ તે મા અપૂ` જ રહ્યા. માણીમાત્રને અણુધારી આ મહાયાત્રા આદરવી પડે છે. આ તનના ગવ નકામા છે, આ દેહનુ ખેઢું' છે. આપણી ત’દુરસ્તી સારી છે ત્યાં સુધીમાં સથમની સાધના કરી લેવી. કાળ કાઇના થ પર કૃપા કરવાના નથી.”
અભિમાન
આંખ
બા ઉપરથી સમજાશે કે વસ્તુ એક જ હતી, પણ તે જેનાર ચારના દ્રષ્ટિબિંદુ જુદાં હતાં. ચાર જણમાંથી સૌંતની માં દિવ્યતા ઢાવાને કારણે જે કામીને કામ તરા પ્રેરતુ હતું તે જ શરીર ત્યાગીને વૈરાગ્ય અને ચિંતનનુ" પ્રેરણાધામ અન્યુ હતુ.
શરીર
આપણી કુષ્ટિ મંગલમય હોવી જોઈએ દ્રષ્ટિ ઘણી જ ઉપયાગી વસ્તુ છે માત્ર એમાં દિવ્યતા લાવવાની છે. દિવ્યતાવાળી દ્રષ્ટિ જગતમાં આશીર્વાદ સમાન છે.
આમાં અને ઇન્દ્રિયાની ભિન્નતાના જ્ઞાનમાંથી આપણી દ્રષ્ટિમાં દિવ્યતા પ્રમટે છે અને એ દ્વારા અંતર અભયના માન દથી સભર બને છે... એટલે જરૂર છે દિવ્ય ક્રુષ્ટિની,
(કુલછાબ)
2-1-2
..કાવ્ય...
૧. આ, શ્રી હષ પૂર્ણાશ્રીજી સખી !...કોઈ દિવસ ક્રોધને કરીયે ને.....
પરસ્પરની પ્રીતિને તાડીયે
વેરઝેરને ઉરમાં એડીયે ને....
99
» પરના અવગુણને ખેાલીયે હૈ.... અસત્ય વાદ કી ખેલીયે કરી... સ'સારની વાતમાં માહીયે ને...
""
>>
"
""
17
"
""
ગભીર વાતા કાઈને કહીયે રી..હું રાગ દ્વેષની વાર્તાને છેડીએ ને.... જિનગુણ' ગાતાં ભીએ 1. હું પદ રાખી પ્રભુને પેખીચે ને... સપત્તિમાં કઢી હુંરખીયે ને....
.,
99
સાચું દર્શન કદી ચૂકીચેરી... હિ'સક પદાર્થો વાપરનારને માટી હિંસા,
""
: ૧૨૭૯
99
પર પદાથ માં લેાલીયે ને... ક્રયારેય ઉછાંછળા બનીયે. નૈ....
• આપ જયારે ડેરીનું દૂધ પીએ છે. ત્યારે પ્રાણીઓની ચીસ સભળાય છે‘P • ડેરીની ગાય. બે સને પણ ફ્રીશમીલ’· (માછલાના ભુકી) અને ‘બેનમીલ’ (હાડ કાના ભુકકા) ખવરાવાથ છે ?
ડેરીમાં જન્મેલા પાડાને ભૂખે–તરસે મરવા દેવાય છે અથવા કતલ થાય છે. • ડેરીની ગાય-ભેંસ ઓછુ દૂધ આપે એટલે કતલખાને માકલાથ છે.
ર
શું આ દૂધ પીવાય ખરૂ ?
બહારના બધાજ પદાર્થોમાં હિ'સેક પદાર્ગો વપરાય છે. માટે વાપરશેા નહિ.