Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક
સામગ્રીમાં જ રાગ થયા કરે, તેમાં જ મજા આવ્યા કરે તે માટે દુર્ગતિમાં જવું પડશે ! છે તે યાદ છે? પણ આજે મરવાનું યાદ કેટલાને છે?
, આર્ય દેશમાં જન્મેલે જીવ, આર્ય સંસ્કારને પામેલ છવને, મારે અહીંથી મરીને જ કશે જવાનું છે તે વાત યાદ હતી. અહીં સારું ન કરીએ તે દુર્ગતિ અને સારું કરીએ છે તે સદ્દગતિ આ વાત જીવંત હતી. માટે મોટેભાગે સારી રીતના જીવતે હો. આજે છે છે તે આ વાત મરી ગઈ. આ લોકમાં સુખી કેમ થવું તે જ ચિંતા પ્રધાન થઈ. પછી છે પુણ્ય-પાપ ભૂલાઈ જાય તેમાં નવાઈ છે? '
. સારી ચીજમાં રાગ થયે અને ખરાબ ચીજ મલી તેના ઉપર દ્વેષ થયે તે દુર્યાને ? છે કરી હું દુર્ગતિમાં જઈશ'-આ જ્ઞાન પાકું છે? સારી ચીજમાં રાગ થાય અને ખરાબ 8 ચીજમાં ઠેષ થાય તે તરત જ દુખ થાય છે ? તેને કાઢવાની મહેનત કરે છે? 8 છે આપણી ઈરિયાવહી તે અશુભ ભાવેનું વિરેચન છે. 8. ધર્મ સામગ્રી સિવાયના જેટલા સારા સંગે મલ્યા છે તે દુર્ગતિનું કારણ છે તેમ છે છે યાદ આવે છે? સ્નેહીને વાત કરે કે-“પરસ્પરને સ્નેહ કે પ્રેમ દુર્ગતિમાં લઈ જનાર છે 8 છે, આપણને પાયમાલ કરનાર છે. પ્રેમ કરે તે ધર્મ ઉપર જ કરવા જેવો છે? તમને ! છે સંસારની જેટલી ચિંતા છે તે કઢાવી આત્માની ચિંતા પેદા કરવી છે. બજારમાં જતા ય છે. 6 આત્માની ચિંતાવાળા બનાવવા છે કે-કયારે એ દિવસ આવે કે, આ બજાર જ છૂટી 1 છે જાય. જે ખરાબ યાન છે તે કાઢવું છે ને? તે કાઢવાને અભ્યાસ કરવા માટે જ છે 8 મંદિર, ઉપાશ્રય અને ધર્મસ્થાન છે. રાગના ઉદયકાળમાં પણ રાગ ન હોય તેવી રીતે ? છે જીવતા કરવા છે. શ્રાવકપણું એટલે રાગના સંગમાં પણ રાગથી આઘા રહેનારા છે, જે 8 ષની જગ્યામાં રહી ષથી આઘા રહેનારી છે?
જ હું આત્મા છું. કેમ તે મારી ઉપાધિ છે. કમેં મારામાં રાગ-દ્વેષ પેદા કર્યા છે. છે તે રાગ-દ્વેષ પેદા કરાવનાર કર્મ મારે જોઈતા નથી. હું તે અતજ્ઞાનાદિ ગુણને ઘણું જ છું તે નાશવંત વસ્તુ પર, અવસરે કામ ન આવે તેવી વસ્તુ ઉપર હું, મૂરખ છું કે આ
રાગ કરું? કઈ ખરાબ ચીજ મારું બગાડનાર નથી તે તેના ઉપર દ્વેષ કેમ કરું? છે આ બધું સમજાવનાર આગમ છે. પૈસા અને ભંગ બેટા છે તે આગમ વિના કેણ છે. હું કહે ? પૈસે આવે એટલે બુદ્ધિ બગડે છે ને ? તમે આજે બધા ચાળા કરતાં શીખ્યા છે તે પૈસાનો પ્રતાપ છે. તમારા મા-બાપ સામાન્ય જીવી ગયા. તેના કરતાં તમે સારું છે જ જીવે છે. પણ તેમના જીવનમાં જે શાંતિ હતી તે તમારામાં છે તેઓએ ઓછી છે 6 આવકમાં પણ સારાં કામમાં જે ખરચેલું તેના સમા ભાગનું પણ તમે નથી ખરચ્યું. ! તે માટે જરા શાણા થાવ! . - દુનિયાના દુખથી બચાવનાર વકીલે, બેરીસ્ટ, ડોકટરે છે પણ સુખથી છોડાવનાર