Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે સદા રહેવાનું. તેવી અવસ્થા પેદા કરવા માટે ધર્મ જ કરવાનું છે. કારણ કે ધર્મ છે છે સિવાય આ સંસારથી છોડાવનાર અને મેક્ષે પહોંચાડનાર કઈ જ નથી. ભગવાનને છે ધમ જ એ છે જે આજ્ઞા મુજબ કરવામાં આવે તે આ સંસારથી છેડાવી છેક મેક્ષે છે તે લઈ જઈ આપણી પાસે પાસે જ રહે છે. મેક્ષમાં તે જ જાય જે પૂરેપૂરો ધમ પેદા છે. 8 કરે, ધર્મ સાધુપણા વિના છે જ નહિ.” આ વાતમાં આપણને શંકા છે ખરી? તે છે બેલવા માટે નિશ્ચય કે હયાને નિશ્ચય ! છે કે આ પ્રણિધાન નામનો આશય છે. જીવના હૈયામાં પેદા થઈ જાય તેને સંસારી આ 6 છને સંસારમાં ભટકતા જોઇને, ગમે તેમ કરતા જોઈને તિરસ્કાર ન થાય પણ કયા છે આવે. સુખમય સંસાર પણ રહેવા જે ન લાગે. ગમે તેટલે સુખમય સંસાર મલી 8 જાય, સુખની સામગ્રી પણ ઘણી હોય, બધા અનુકૂળ સંયેગો હોય, જે વખતે જે છે જોઈએ તે મેળવી શકાય, ભોગવી શકાય તેવી સામગ્રી હોય તે પણ સુખમય સંસાર ! છે રહેવા જેવો ન લાગે. R : આપણને આ સુખમય સંસાર પણ રહેવા જેવો નથી લાગતું ને ? રહેવું પડે છે તે વાત જુ. પણ રહેવા જે તે નહિ જ ને? રાજ ધર્મ સાંભળવું ગમે છે, આ હ સમજાય છે તેના ઉપર શ્રદ્ધા થઈ છે તેમ કયારે મનાય? આ સુખમય સંસાર પણ ! છે છોડવા જેવું જ લાગે. તેવા -જીને સંસારમાં મજા કરતા જેને જોઈ દયા આવે. હું 6 તેને હું યામાં કયા સ્ત્રોત જ વહે. કેઈને પણ તિરસ્કાર કરવાનું મન ન થાય ? છે માં માણસ ગમે તેમ કરે તે તેના પર ગુસ્સે થાય? તે તે બિચારે પરવશ છે. આ જ ચીડાય તે ગાળો ય દે, ગમે તેમ બોલે-કરે. તે તેને સામે કઈ ગાળ દે તે તે ડાહ્યો છે છે. કહેવાય કે બેવકૂફ? અનંત જ્ઞાનીની દૃષ્ટિએ આખે સંસાર દયાપાત્ર છે ? સંસાર 5
આખે ગાંડા છે. ગાંડ માણસ ખ્યાલ વિના ગાંડપણ કરે છે તેમ સંસારી છે મેહથી છે ગાંડપણ કરે છે. સુખમય સંસાર રહેવા જે ન લાગે. જે મજેથી રહેતા હોય તે બિચારા દયાપાત્ર લાગે-ત્યારે જીવ સમજે છે તેમ કહેવાય !
સુખમય સંસાર પણ રહેવા જેવો નહિ. મેક્ષ જ મેળવવા છે. તે માટે ધર્મ છે આ જ કરવા જે. ધર્મ એટલે સાધુપણું જ કરવા જેવું.' સાધુપણા માટે ઘર-બાર, 8 છેકુટુંબ-પરિવાર, પૈસા-કાદિ મજેમા છોડવી પડે. સાધુથી હર્ષ–શેક ન થાય, મારું છે
તારું ન થાય. જે સાધુઈમ છે તે જ કરવા જેવો છે આ જેને નિશ્ચય થાય તે હું છે પ્રણિધાન નામને આશય પામી ગયો કહેવાય. પછી તેને સંસારી જીની દયા આવે છે R પપકાર તેના જીવનમાં જીવતેને જાગતે હોય, પાપ પ્રત્યે તિરસ્કાર હેય પાપ કરવું ? જ પડે તે હયું દુભાતું હોય. પછી આ સાધુપણું કેવી રીતે પમાય, હું શું કરવું