Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 જોઈએ તે સમજવા પ્રયત્ન કરે એ પ્રવૃત્તિ નામના આશયમાં આવે. તે વખતે તેની છે છે ચિત્તની વૃનિએ સ્થિર હોય.
સાધુપ લેવા આવેલ છવને પ્રશ્ન કરવાનું હોય છે કે–તને સાધુપણું લેવાનું છે 8 મન કેમ થયું ? જ્ઞાનિઓએ કહેલું વાસ્તવિક ઉત્તર આપે છે તે પ્રશ્ન પરીક્ષામાં પાસ હું થયો કહેવાય. તે કહે કે, મારા આત્માને જન્મ-મરણાદિ રૂપ, રાગાદિ રૂપ સંસાર છે R અનાદિથી મને વળગેલ છે. તે સંસારને મારે વિરછેદ કરે છે તેના માટે જ. અધુ છે. થવું છે, તે સિવાય બીજો કોઈ હેતુ નથી. તે તે જીવ સાધુણા માટે શ્રેષ્ય-કહેવાય છે છે એટલે દેવલેક માટે સાધુપણું પાળવું તે પણ પાપ છે. - '. ક છે. દુઃખ ન ફાવે અને સુખ ફાવે તે અવિરતિ ! સાધુપ-લેવાનું મન થાય અને જે ઘરમાં રહેવાનું મન થાય તે ય અવિરતિ! તમને ઘરમાં રહેવાનું મન છે, કે 6 થવાનું મન છે? ઘરમાં રહેવાનું મન થાય છે અને સાધુ થવેક્સની જંતું તે છે ખરાબ છે તેમ લાગે છે? - તમને આ સંસાર ગમે તેટલે સુખમય હોય તે યં રહેવા લાયક નથી તે વાત છે છે હજી મગજમાં બેઠી નથી. એક મેક્ષ જ મેળવવા, લાયક છે અને તે માટે ધર્મ જ છે છે એટલે કે સાધુપણું જ કરવા લાયક છે તેવો નિર્ણય નથી માટે પ્રણિધાન નામને આશય છે $ આવ્યું નથી અને તેને માટે પ્રવૃત્તિ પણ થતી નથી. ' છે જે જીવમાં પ્રણિધાન નામને આશય પેદા થાય તે જીવ સંસારમાં પણ બહુ સારે છે છે હોય. એક શેઠના ઘરમાં ચાર પેઠે. શેઠની તિજોરીના રૂમમાં પેસે અને તિજોરી તેડવા છે { લાગ્યો. ત્યારે શેઠ જગતે હતે. વસ્તુસ્થિતિ સમજનારને આવા લોકોની દયા આવે, છે તિરસ્કાર ન આવે. શેઠ વિચારે છે કે, આ ય મારા જેવા લેભી લાગે છે. મારી પાસે છે { ઘણું છે છતાં ય વેપાર અને દોડધામ કંરું છું. હું ધન માટે આટલી ધાંધલ કરું છું. ૨ છે તે આ બિચારાને સીધી રીતે નહિ મહું હાય માટે મારું ઘર ફાડવાનું મન થયું તે હું
ભલે લઈ જા. ચારે તિજોરીમાંથી ધન કાઢયું અને પોટલું બાંધ્યું. પોટલું. એટલું જ. છે વજનદાર કર્યું કે તેનાથી ઉપડાતું ન હતું. ઉપાડવાની મહેનત કરે પણ ઉપડે નહિ. છે તેથી શેઠ વિચારે કે–બહુ લેભી લાગે છે, ડું ય ઓછું કરતું નથી. શેઠને દયા છે.
આવી, પોતે જાતે ઉભા થઈને તેને પિટલું ચઢાવી દઉં. તે રીતના કર્યું, બારણા સુધી છે મૂકી આવ્યા અને પછી બારણું બંધ કરી સૂઈ ગયે. છે જે માણસ પોતે બહુ લોભી હોય તેને આવા ચેર પર તિરસ્કાર શી રીતે જ { આવે? જેની જે આવડત તમને હેશિયારીભરી ચોરી કરતા આવડે, ચેરને મૂર્ખાઇભરી. છે છે તમારો નોકર ચેરી કરે તે “સાલે ચેર છે, બદમાશ છે' આવા શબ્દો તમે બેલે ને? 5