Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે કેઈ છે? સાધુઓ અમને અમારા બંગલામાંથી, પૈસામાંથી, મેજમલમાંથી છોડાવનાર છે 5 છે તેમ મનમાં છે? કઈ સાધુ તમને સંસારે ખરાબ ન સમજાવે છે તે સાધુમાં ખામી : છે છે–તેમ તમને થાય કે જે સાધુ એમ કહે કે આ બધું તે છોડવા જેવું છે તે તે 8 સાધુને સંગ ઘટી જાય !! ભગવાને કહેલી વાત સમજપૂર્વક સાંભળે તે આપણને છે ઉભા કરી દે તેવી છે. પછી તે આજે જે રીતે પાપ કરે છે તેનાથી ચેકી ઊઠે. તમને છે જ થશે કે-સીધા નહિ ચાલ્યા તે માર્યા જઈશું. વાંકા ચાલીશું તે ય માર્યા જઈશું, 8 ભગવાનની વાતને વિશ્વાસ હય, નરકાદિ દુર્ગતિની શ્રદ્ધા હોય તે જીવ તે બદલાઈ છે જાય. તેનું જીવન ફરી જાય. પૈસાને લોભ ઉતરી જાય. પૈસા સાચવવાનું મન થાય નહિ.
આપણું અહોભાગ્ય છે કે આવી સારામાં સારી સામગ્રી પામ્યા છીએ. જેનકુલાદિને પામેલા ઘ ણને મંદિર-ઉપાશ્રયમાં જવાના પચ્ચકખાણ છે. તમે પણ ભગવાન શું, સાધુ 8 છે શું, ધર્મ શું ભગવાનનું શાસન શું કહે છે તે જાણવાની ઈચ્છા ન હોય તે મંદિરમાં હું 4 પેસે અને નીકળો તે ય તમારું કલ્યાણ શી રીતે થાય? પુણ્ય સારામાં સારું પણ તમે ? તે સારા નહિ ને? જેને શ્રી અરિહંત પરમાત્માદિના સ્વરૂપને ખ્યાલ હોય, જગતના છે ન સ્વરૂપનો ખ્યાલ હય, સ્વર્ગ–નરકને ખ્યાલ હોય, ધર્મની સાચી સમજણ હોય તે 8. છે તેને આ દુનિયામાં કશું ન ગમે, એક માત્ર ધર્મ જ ગમે, પૈસે તે શાપ રૂપ લાગે, છે ભેગ ભયંકર આગ લાગે, ઘરમાંથી ભાગી છૂટવાનું મન થયા કરે, ભગવાન શ્રી સંધ છે છે એટલે મુકિત માર્ગમાં કૂચ કર્યો કરનારે, આગમ એ જ મારો પ્રાણ છે, આગમાનુસારી છે છે વિચારી મારું જીવન છે, તેને માટે જ પ્રવૃત્તિ કરવી તે અતિ જરૂરી છે–તેને માટે છે 8 અભ્યાસ અરે તે જીવ ઉત્તમ તત્વને પામે.
(૨૦૩૦, શ્રીપાલનગર-મુંબઈ) :
તો જ તે બધું સફળ–સાર્થક છે. યે મૂતિ તવ પશ્યતઃ શુભમયી તે લચને લોચને,
યા તે વક્તિ ગુણવલિં નિરુપમાં સા ભારતી ભારતીય છે યા તે ચચતિ પાદયોવરદયઃ સા કધરા ધરા, - યત ધ્યાતિ નાથ ! વૃત્તમન ઘ ત માનસ માનસમ છે
જે તમારી (આપની) શુભમય મૂતિને જૂએ તે જ નેગે, નેત્ર છે, જે આપની છે ક નિરૂપમ ગુણાવલિને વંદે-ગાય તે જ વાણી, વાણી છે, જે આપના શ્રેષ્ઠ પગેને નમે તે જ છે B ડેક, ડોક છે અને હે નાથ ! જે આપના નિર્દોષ જીવન વૃત્તાંતનું ધ્યાન ધરે છે તે જ છે છે મન, મન છે, અર્થાત્ આ બધા ભેગોની સફળતા આપના ગુણગાનાદિમાં જ છે.