Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ဝဝဝဝဝ poc
0040000$ 9
0
0
0
0
0
0
0 0
.
.
.
ô
.
૦
.
.
d
C
શ્રી જૈન શાસન (અઠવાડિક) looper
.
Reg_N.o_G-SEN-84
0.000000
pape
ITI
સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રામવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાણા
મરવાનું કેઇને ગમતું નથી અને જીવવાનુ` સૌને ગમે છે માટે જયાં મરવાનું હાય નહિ અને જીવવાનુ` સદા હૈાય એવી જગ્યા તેનુ' નામ મેાક્ષ,
જે કેઇ જીવ પેાતાની ઇચ્છા મુજબ જીવવા માંડે તેને દુર્ગાંતિમાં જવુ' પડે,
જેને પેાતાને મેક્ષે જવાની ઇચ્છા હોય અને જગતના સઘળા જીવાને ગલ્લે મેાકલ
વાનું મન થાય, તે આત્મા
શ્રી અરિહંત બને,
જે કઇ સ્વયં ખેટુ કરે, તેમાં સહી કરી આપે તે બધા દુર્ગતિમાં જાય.
ભગવાનની ગુલામી સ`સાર તારું, કમની ગુલામી સસાર વધારે.
ખાટાં કામ કરવા માટે જે જીવ ભગવાનનું નામ દે છે, તે ધાર પાપ કરે છે.
આવી શ્રદ્ધા જેને
આ મનુષ્યજન્મ સાધુ થઇને મેક્ષે જવા માટે છે ગૃહસ્થ, સારી ગૃહસ્થ બની શકે નહિ.
સુખી થવાના વિચાર તે પાપ છે, સારા થવાના વિચાર
મેક્ષની ઈચ્છા નહિ તે ભગવાનના ભગત નહિ.
બીજા પાસે ખાટુ કરાવે અને જે ખાટુ કરતા હાય
ધર્મ છે.
ooooooooooooooooooooo
જન્મે તે
સાધુ થવાનુ` મન નહિ તે શ્રાવક નહિ.
ભગવાન જેને મેળખાય તેને સૌંસારમાં ગમે જ નહિ, મેક્ષે જ જવાનુ` મન હોય.
સંસારની કોઇપણ વાત જેને ગમે તે સાધુ, સાધુ નથી, શ્રાવક, શ્રાવક નથી. કેમકે, સ'સારની સઘળી ય વાત પાપરૂપ છે તેથી પાપ જ બધાય છે અને પરિણામે સ‘સારમાં ભટકવુ પડે છે.
0
0
30000000000:0:0000000000*
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c{૦ શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, સુક, પ્રકાશકસુરૈશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર(સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ તેનઃ૨૪૫૪૬