Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૧૯૮ : *
શ્રી જૈન શાસન [અઠવાડિક] વિના ત્યાંથી ને ત્યાંથી જ ચાલે છે.” , સ્પદ ગણા નથી.”
દૂત ત્યાંથી નિકળી ગયે. જે બન્યું તેથી હવે મારે અનેક અનર્થ દેનારા હતુ તે બધું વૈશ્રવણને જણાવ્યું. આ રાજય વડે સર્યું. હવે તે હું નિર્વાણ
દૂત ગયે કે તરત જ ક્રોધથી ધૂંઆ- ઘરના દ્વાર સમાન પ્રવજ્યાને અંગીકાર પૂંઆ થયેલ ચવણ ભાઈઓ અને સૈન્ય કરીશ.' સાથે લંકા તરફ આક્રમણ લઈને ચાલે. જે કુંભકર્ણ અને વિભીષણ મારા
આ બાજુ દૂત દ્વારા જ યુધ્ધની ગંધ અપકારી હતા તે ખરેખર સંસારના કુપઆવી જતાં વૈશ્રવણ પણ ચુધ ખેડવા થનું દર્શન કરાવવાના કારણે મારા ઉપકારી સૈન્ય સહિત લંકા નગરીમાંથી રાવણની બન્યા છે. સામે નીકળે.
રાવણ પણ પહેલેથી જ મારો (માસી, બનેના રો.. સામસામા ટકરાયા. થાઈ) ભાઈ હતા, .હવે તે કર્મથી પણ જંગલેના જંગલને એક પ્રચંડ શકિતશાળી બંધુ બન્યાં છે. તેના આ ઉંપમ (આક(પ્રલય કાળન), મહાવાયુ ખેદાન મેદાન મણ) વિના ખરેખર મને આવી બુધિ કરી નાંખે તેમ દશકંધરે (રાવ) થાત જ નહિ.” વૈશ્રવણની અક્ષૌહિણી સેનાને, ખામે આ ધ્યાન ધારામાં ચડેલા, ૨ સંગ્રામની બોલાવી દીધો. સૈન્યબળ નષ્ટ-ભ્રષ્ટ થઈ ભૂમિ ઉપર વેરાગ્ય પામેલા શ્રવણે એ જતાં પિતાને ભગ્ન થયેલે માનતા, બુઝાઈ શસ્ત્રદિને સર્વથા ત્યાગ કર્યો. અને તે જ . ગયેલા ક્રોધના અગનઝાળવાળે શાંત પડી દીક્ષા અંગીકાર કરી. ' ગયેલે વૈશ્રવણ વિચારવા લાગે કે- છેદાઈ મુનિવર બનેલા શ્રવણને નમીને ગયેલા કેળવાળાં સરોવરની અવદશાને રાવણે અંજલિ પૂર્વક કહ્યું “તમે તે અધિકાર છે. ભાંગી ગયેલા દાંતવાળા હાથીની, મારા મોટા ભાઈ છો મારા યુદ્ધના આ કપાઈ ગયેલી શાખવાળા વૃક્ષની, મણિ અપરાધની મને ક્ષમા આપો. હે બંધુ ! વિનાનાં અલંકારની, ચાંદની હિન બનેલા નિશંકપણે તમે લંકામાં પણ રાજ્ય કરે. ચંદ્રની, પાણી વિનાના વાદળાની જેમ અમે તે અન્યત્ર ચાલ્યા જશું પૃવિ કાંઈ દુશ્મનથી ભગ્ન કરાયેલા અભિમાની-વ- આવડી જ નથી.” . માનીની અવસ્થાને ધિકકાર છે.”, ' ' રાવણે આટલું કાા છતાં પ્રતિમામાં
“અથવા તે આ સૃષ્ટિમાં તેને જ સ્થિર થયેલા મહાત્મા તદભવ મોક્ષગામી - અવસ્થાન મળે છે કે જે મુકિત (મહા) મુનિવર વૈશ્રવણ કશુ જ ન જોયા. માટે પ્રયત્ન કરે છે. થોડું છોડીને ઘણુ શ્રીશ્રવણે નિસ્પૃહ જાણ રાવણે મેળવવા ઈચ્છનારો માણસ ખરેખર લજજા- વંદન કરીને ક્ષમા માગી અને લંકા સહિત