Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
0
d
ર
°
ર
.
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદર્શી
ભગવાનનું શાસન જાણે-સમજે તે મેક્ષ રસિક હોય, ધર્મ રસિક હોય પણ સૌંસાર રસિક ન હોય. સ સાર રસિક હાય તા તેને ભગવાનનુ શાસન પરિણામ પામ્યું` નથી.
જૈન ગ્રાસન જાણે તેને દુનિયાના સુખની પરવા ન હોય અને દુ:ખની ચિ'તા ન હાય, ગમે તેવા સંયાગામાં તે શ્રી જૈન શાસનથી વિપરીત વાતમાં હા પાડે નહિ !
સંસાના સુખના ભુખ્યા આરાધના કરે તે તે આરાધક નથી પણ તે તેા લુટારા લેાકેા છે.
આવેશ આવે તા ખેલવું નહિ. નહિ તે જૂઠ બેલાયા વગર રહે નહિ.
તમને સુધારવા છે પણ અમારૂં' રાખીને-સાચવીને. અમારું' બગાડીને તમને જરાય સુધારવા નથી.
સમ્યક્-ભગવાનનું –શાસન જે ભણે તે જાતને ભૂલી જાય છે, શાસનને જ પ્રધાન માને છે. સ`સારના સુખની તેને ઝાઝી કિંમત હોતી નથી, દુ:ખની ગભારામણુ હાતી નથી. તેના મન-વચન અને કાયાના ચૈાગ શાસનને જ સમર્પિત હોય છે.
( અનુ. ટાઈટલ ૨ તું ચાલુ )
ખી વાવે ાના પગમાં કાંટા ભેાંકાય. જે બીજાના દોષ ગાયા કરે તે એક દ્વિ સ્વય દોષના ઉકરડો બની જાય.
હસી કાઢવી, વિરાધભાવે કરે શુદ્ધિના અવસર માની નિંદકના લપસણી લીસી ભૂમિ છે કે એ ભૂલી જાય છે કે નિદા
જ્ઞાની કહે કાઈ આપી નિદા મજામાં કરે તા તા ક્ષમા આપવી, નિંદા સાચી હોય તો તે આત્મ આભાર માનવા. બાકી નિંદા એવી રૂપાળી નાગણ છે, ભલભલા તેમાં લપસી જાય છે. બીજાની નિંદા કરનાર કરીને, અહંકાર અને અહમને ઝેર પાઈને, બીજાને ખરાબ કે હલકા ગણાવી પેાતાને સારા ઠસાવવા જનારા ખુદ પેાતાના આત્માને જ પાપથી ખરડે છે. મા. હું આત્મન્ ! જ્ઞાનીઓની આ અનુભવી પ્રજ્ઞાના લાભ લેવા હાય અને આત્મપ્રકાશના પંથે પ્રયાણુ કરવુ હોય તે પનિં'દાના અને સ્વ પ્રશંસાના મહાપાપની ગંભીરતા સમજી તેનાથી સદા ય દૂર રહેવુ... તે જ હિતકારી છે.
—પ્રજ્ઞાંગ