Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
લાગે તેવી
පපපපපපපපපපපපපපපපපපපපප • શ્રી તીર્થકર ભગવાનની વાણીમાં પાંત્રીસ ગુણની સરખામણીમાં એ જ ગુણ રૂપે આચાર્ય ભગવંત સ્વ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની
- વાણીના કેટલાક સમાંતર આંશિક ગુણે ; ooooooooooooooooooooo ૧ પ્રૌઢતાવાલી
* ૧૯ પર નિકા તથા વસ્તુતિ રહીત ૨ શબ્દની સ્પષ્ટતાવાળી
૨. કર્તા–કમ - કાળ - ક્રિયાપદ-વિભકતી ૩ સંતેષ ઉપજાવે તેવી
. વગેરે વ્યાકરણના નિયમોને સાચવનારી (૪ પૂષ્ટ અર્થ ભરેલી છે
૨૪ કહેનાર ગુણસંપન છે એમ શ્રોતાને • ૫ પૂર્વાપર વિરોધ વગરની ૬ મહાપુરૂષ ને છાજે એવી
૨૨ દર્યથી ભરેલી ૭ સંદેહ ન ઉપજવે તેવી
૨૩ વિલંબ વગરની - ૮ દુષણ વગરના અર્થવાળી
૨૪ ભ્રાંતિ વિનાની ૯ વિષયને સરળતાથી સમજાવે તેવી ૨૫ સદબુધ્ધી ઉત્પન્ન કરનારી ૧૦ જ્યાં જેવુ શેભે તેવુ બોલાય તેવી ૨૬ પદના રહસ્યને અનેક રીતે સમજાવનારી ૧૧ છ દ્રવ્ય અને નવ તને પુષ્ટ કરે તે ર૭ સાહસીકતાથી ભરેલી ૧૨ પ્રજનવાળી
૨૮ પુનરૂકત દોષ રહિત - ૧૩ રચનાની મહરતાવાળ
૨૯ સાંભળનારને કંટાળો ન આવે ગમે ૧૪ પટુતા ભરેલી -
- તેટલી વખત સંભળાવે તે પણ - ૧૫ મધુરતાવાળી
* સાંભળવાનું મન થાય. ૧૬ પારાના મમ ને ખેલે નહી તેવી ૩૦ દરેક જણ જાણે કે મને ઉદેશીને જ ૧૭ ધર્મ અથે પ્રતિબદધતાવાળી
કહે છે. ૧૮ દિપક સમાન પ્રકાશમય અર્થવાળી ૩૧ સાંભળનારને આશ્ચર્ય ઉત્પન કરે તેવી
તે સિવાય બાકીનાં ૪ ગુણ તીર્થંકર નામ કર્મ નિકાચીત થાય ત્યારે ગુરૂ રૂપે ઉપન થાય. તે ગુણ સંપાદન કરવા તીર્થકર થવા દેવલેક સિધાવ્યા છે. '
૧ સમોસરણમા સર્વ જગ્યાએ સમજાય. ૨ જન પ્રમાણ ભૂમિમાં સંભળાય ૩ સાંભળનાર સર્વ પ્રાણી પોતાની ભાષામાં સમજે ૪ મેઘની ગર્જના થતી હોય તેવી.
શ્રી પ્રાણલાલ છગનલાલ શેઠનાં સૌજન્યથી
(મલાડ-મુંબઈ)