Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ધીમે તે ઇચ્છા નાશ પામે તેવા જ કરતા નથી પણુક બળાત્કાર પણ છે?
પ્રયત્ન કરે ને ? સંસારની પ્રવૃત્તિ તમે ઇચ્છાપૂર્વક કરાવે છે તે કક્ષાએ તમે આવ્યા છે ? આવવુ
ભગવાન જિનાત્તમ છે તે તેમની કમ કાયની વાત સમજાવતા પુ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ચેગષ્ટિ સમુચ્ચય' ગ્રન્થમાં જણાવે છે કે
" अनेन भगवतस्तथा भव्यत्वा क्षिप्तवरबोधिका भगर्भाद्वात्सल्योवात्तानुत्तर पुण्य स्वरूप तीर्थंकर नाम कर्म विपाकफलरुपां परंपरार्थसम्पादनीं कर्मकाया
बस्थामाह ।
છે.
દરેકે દરેક જીવાના તથાભત્વમાં ભેદ
હાય
ભગવાનનું તથાભવ્યત્વ એવું હતું કે તેનાથી આક્ષિપ્ત જે વબાધિ-સમ્યકૃત્વ તેને તેઓ પામ્યા. વરખેાધિના કારણે જગતના સઘળા ય જીવાને શાસનરસી બનાવવાની જે ઉત્કૃષ્ટ ભાવદયા જન્મી તેના કારણે અપૂવ પુણ્યકરણથી શ્રી તી "કર નામકર્મીના વિપાક સ્વરૂપ ખૂબ ખૂબ પાર્થને કરનારી ક કાય અવસ્થાને પામ્યા. પરમાત્માના પરા ખૂબ જ ઊંચી કોટિના હોય છે. તેમનુ ચાલવાનુ - ખેલવાનુ બીજાના પરાથી માટે હોય છે.
શ્રી તીથ કર
જેટલા શ્રી અરિહંત પરમાત્મા થઈ ગયા તે બધાએ આપણા માક્ષ ઈચ્છા છે. અનંતા શ્રી અહિ ત પરમાત્મા આપણા ઉપકારી છે.. તેવા ઉપકારી ખીજા કાઈ હાતા નથી. પૂર્વના ત્રીજા ભવ તા એવી ઉત્કટ કાટિની ભાવના ભાવે છે કે તેમાંથી જગતના એક પણ જીવ બાકી ન રહે. જગતના સઘળા ય જીવા સુખને ઝંખે છે પણ જે સુખને ૐ'ખે છે તે સુખ આ સસારમાં છે જ નહિ. પણ માક્ષમાં જ છે. માટે જગતના સઘળા ય જીવાને સ'સારના રસિયા મટાડી ભગવાનના શાસનના રસિયા બનાવી દઉં જેથી શાસનને સમજી અને આરાધીને બધા મેફામાં ચાલ્યા જાય. આપણે બધા નના રસિયા છીએ કે સ*સારના રસિયા છીએ ?
શાસ
'ભગવાનના શાસનને સમજેલા જીવે સૌંસારમાં કાયપાતિક છે. પણ મનપાતિક નથી. કેમકે, મન. મુકિતમાં છે અને શરીર સૌંસારમાં છે. ભગાવલી તમારી પડે છે કે તમે ભાગની પૂજે છે. હું પૈસા માટે તમે છે કે તમારા માટે પૈસા છે ?
શ્રી અરિહંત પરમાત્માં કેવળજ્ઞાન પામ્યા પછી રાજ પહેલા અને ચાથા પ્રહરમાં દેશના આપી અનેક જીવાને ધર્માભિમુખ બનાવે છે, અનેક આત્માઓને સ સારથી વિરકત બનાવી મા તરફ રૂચિ કરાવે છે આ કેવા પરાય છે! આ વાતની જેને ઋસર પડે