Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અola
-
22222
& લાર .#વિજયસૂરીજી મહારાજની છે : -
uTon 2000 PUHAY era de 31 nel Ya123.2
-તંત્રી પૈસદ મેઘજી ગુઢકા !
- ૮મુંબઈ) હિમેન્દ્રકુમાર મનસુજલાલ #te ::
રાજ ક્રેટ) * સુરેથે કીરચંદ શ્રેષ્ઠ
(૧akaar) જાનંદ જન્મજ રુઢક
Kana)
R ૫
S • હવાફક : ગાજીરાપ્ત વિરyg1 8. શિવાય ચ માત્ર વ
વર્ષ ૫ ૨૦૪૯ ચૈત્ર વદ-૧૪ મંગળવાર તા. ર૦-૪-૯૩ [અંક-૩૫
છે હીં શ્રી અહ“ નમઃ ક પ્રવચન વાણી છે; વ્યાખ્યાન વાચસ્પતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ : .
--વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !' છે
.* ( ગતાંકથી ચાલુ) પૂજ્યશ્રી-નારે ના, તમે તે કંસારાના કબુતર જેવા છે. ઠન ઠન થાય તે પણ છે 0 બેઠા રહે. તેમ તમે વ્યાખ્યાન સાંભળો છો પણ કાંઈ અસર થતી નથી. છે. દુઃખ અસાર તે બધાને લાગે છે અમારે સંસારનું સુખ અસાર છે. સંસારના 8 ૧ સુખને છેડાથી જ સાચુ સુખ મળે એ સમજાવવા કૂરવાનું છે. સાધુ આદિને પણ
સંસારનું સુખ અસર લાગવું જોઈએ. સાધુ આદિને સંસારનું સુખ ભૂંડ ન લાગે તે છે એ સાધુ આદિ નથી.
પ્રશ્નઃસારનું સુખ અસાર માનીએ તે ઘર ન ચાલે. 1 ઉત્તર-સંસારના સુખને અસાર માનનારને જ સંસાર સારો ચાલે એના માટે જ જે તમને એક દાખલો આપું.
સુવત છેઠ પૌષધશાળામાં મોનએકાદશીને પૌષધ લઈને બેઠા છે. ઘરમાં ચાર પેઠા. હું ૧ તીજોરી તેડી ઘણું ધન ઉપાડી ગયા. શેઠ સવારે ઔષધ પારી ઘરે આવી રહ્યા છે. જે
એ વખતે ઘરના લેકેએ કહ્યું આ લઈ ગયા, આ લઈ ગયા પણ મોઢા ઉપર કાંઈ જ છે ખરાબ અસર નહી. પછી લોકોએ કહ્યું એ ચારે પકડાઈ ગયા એ જ વખતે મોઢામાંથી છે નીકળી ગયું કે હું પકડાઈ ગયા. તરત જ જે તીજોરી ચોરાઈ ન હતી તે બેલી