Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કાંઈ પણ પુછ્યા વગર લેવાય નહી. આજે છેકરા આપના બાપ બનીને જીવે છે એ છેકરાને બાવાઓએ બગાડયા છે. છેાકરા ભગાડ્યા છે એમ કહેતા શું કલક નથી ? અચેાગ્ય છેારો ઘરું છેડીને ચાહ્યા જાય. એની વડીલ ચિંતા ન કરે. એમ સાધુ પણામાં પણ અયેાગ્ય સાધુપણું છેાડીને ચાહ્યા જાય. એની ચિંતા અમે ન કરીએ. માણસને સંસારનું જે મળ્યુ છે એ બધુ મારૂ અને સારૂ, લાગી ગયુ' છે એનાથી માસ મેટા ભાગે હરામખોર થઇ ગયા છે, એફીસા વગેરેમાં કામ ઓછું કરે અને પગાર પૂરો લે દિવસનુ કામ એન્ડ્રુ કરી ચિત્રના એવર ટાઈમમાં કામ કરી ડમ્બલ પગાર મેળવે આગળના કાવમાં છે. ૫૦ માણસથી ઓફીસમાં કામ થતુ હતું. તે આજે ૧૫૦ માણુસથી થતુ' નથી બીડી-સીગરેટ પીએ વાતા કર માજ મજા કરો એમાં ઇ એફીસર કાંઈ કહે તે મુસીબતમાં મૂકાઈ જાય. આજે ચુનીયન થઈ ગયા યુનિયન એટલે વ્યાપારી અને નાકરના પૈસાથી મજા કરો તે.
તમે ધીર ધીરે સુધરી જાએ તે બધુ સુધરી જાય. પછી કાઇ વ્યાપારીઓને લુચ્ચા ન કહી શકે. આજે વ્યાપારીઓને લુચ્ચા કહે તે મજેથી સાંભળી લે છે. એક કાલમાં વ્યાપારી અને લુચ્ચેા કાઇ ન મળે. એકવાર એક બાદશાહના રાજયમાં બાદશાહ ખેલ્યા કે વ્યાપારીએ લુચ્ચા થઈ ગયા છે. વ્યાપારીઓને સાંભળવા મળ્યું. વ્યાપારીઓએ વ્યાપાર બંધ કરી દીધા. થે।ડા દિવસ પછી રાજાને ખળર પડી, મંત્રીને પુછ્યુ કેમ વ્યાપાર બંધ કર્યો છે ? મત્રીએ કહ્યુ' રાજન્ એકવાર આપે વ્યાપારી, લુચ્ચા છે કહ્યુ` હતુ` માટે રાજાએ બધા વ્યાપારીને ખેલાવ્યા. માફી માંગી ત્યારબાદ બજાર ખુલ્યા આજે તા સારને શેઠીયા મળી ગયા છે એ બેની વચ્ચે સામાન્ય માણસાનુ` કચુંબર થાય છે. સરકાર અને ગ્રેડના મેઢા ન જેવા પડે એ રીતે જીવા તા સુખી થઈ જાઓ.
એમ
તમે પૈસાવાળામે સુખી માના છે પણ પૈસાવાળા જેટલા દુઃખી છે એટલા ખીજા કાઈ દુ:ખી નથી. શ્રીમ'તાને રાતે 'ધ નથી આવતી કયારે ધાડ આવે ? પહેલા આ બધુ કર્યાં અને કઇ રીતે છુપાવવુ' એની ગમ પડતી નથી. ખાય છે.
ધાડ આવતા
ચિંતા કરી
માટે માનતા થઈ જાઓ કે ધરારાદિ સાસ નથી ને મારા નથી, એટલે કે સસાર સાધો નથી અને મેક્ષ સારો છે પછી તમે સારા અને સુખી થઈ જશે!?
(આમાં પૂજ્યપાદશ્રીના આશય વિરૂદ્ધ કાંઇ પણ લખાયુ હોય તે તેનુ મિચ્છામિ
દુકકડ.)
વિસ્૦