Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ
મોક્ષ સુધી તે જ શરણુ હે વિશ્વસ્થાપિ દશમુંદં વિતનુતે ય: પ્રાતિહાયશ્ચિયા, ધર્માસ્થા યદુપજ્ઞ મમનસામધાણ્યવદ્યાપહા દુર્વાસ્થકુવાસના નયશત લુંમ્પતિ યસ્યાગમા, સવ ગતિરામદયપદે સેä કૃતાર્થોડતુ નઃ
જે સર્વદેવ પ્રતિહાર્યોની શોભાથી વિશ્વની પણ દષ્ટિઓને આનંદ આવ્યું છે, જે ! R સર્વ દેવની સ્થાપેલી ધર્મની આસ્થા-શ્રધા અજ્ઞાન આત્માઓના પણ પાપને હઝારી છે છે અને જે શ્રી સર્વ દેવનાં આગ સેંકડે નોએ કરીને દુર્વાયથી ઉત્પન્ન થયેલી 3 કુવાસનાને લાપી નાખે છે તે કૃતાર્થ શ્રી સર્વદેવ જયાં સુધી અમને મહદયપદ- 8 એક્ષપદની પ્રાપ્તિ થાય ત્યાં સુધી શરણરૂપ છે.
૪૪૪૪૪૪૪
શ્રી જિનેશ્વર દેવને જ ભજો આત્માન ભવભાગ એગ સુભગ વિસ્પષ્ટમાચષ્ટ છે. યઃ કમપ્રકૃતિ જગાદ જગતાં બીજ જગચ્છમણે .' નઘોળ્યાવિવ દશનાનિ નિખિલાન્યાયાન્તિ ય દર્શને, તં દેવં શરણું ભજતુ ભવિના, સ્યાદ્વાદવિદ્યાનિધિમ છે ?
હે ભવ્યાત્માઓ! જે દેવે જગતના સુખ માટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આમા ભવભેગ અને ગે કરીને સુભગ છે એટલે કે કમગે ભવના ભાગરૂપ વૈભાવિક ધર્મોને ભક્તા આત્મા છે અને કમના ઉપશમ, ક્ષપશમ અને ક્ષય સાધ્ય બને છે સ્વામી પણ આત્મા જ છે અને આ જગતની હયાતિનું મૂળ કારણ કેઈપણ હોય તે આ કમ પ્રકૃતિ છે અને સાગરમાં જેમ નદીઓ આવે તેમ જે દેવના દર્શનમાં સઘળાં દશના આવે છે. સમાઈ જાય છે. તે સ્વાદવાર વિદ્યાના સાગર શ્રી જિનેશ્વર દેવના શરણને ભજે.