Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સજજનનું અસ્તિત્વ પરોપકારને માટે જ હોય છે
મુનિરાજ શ્રી રત્નસેન વિજયજી મ.
દુર્જન જે પિતાની સુજનતાને ત્યાગ જ્યારે બીજાને સહાયતા કરવી, બીજાના ન કરે તે સજજન પુરૂષે પિતાની સજજન- દુઃખને દૂર કરવું. એ સજજન પુરૂને તાને ત્યાગ શા માટે કરવું જોઈએ? સ્વભાવ હોય છે. - ચંદન પિતાને કાપનારને પણ સુવાસ કુદરતના બધા જ તત્ત પર પકારમાં જ આપે છે. ચંદન બાળનારને પણ સુગંધ મગ્ન છે. ઠીક જ કહ્યું છે. જ આપે છે. બસ, એ જ રીતે સજજન ખીલીને ફૂલ બીજાને સુવાસ આપે છે. પુરૂષે પોતાના ઉપર અપકાર કરનાર વ્ય- દીપક બળીને બીજાને ઉજાસ આપે છે. કિતઓ ઉપર પણ ઉપકાર જ કરતા ફક્ત છે માનવી એ આખી દુનિહોય છે.
યામાં જે પિતે જીવવા બીજાને ત્રાસ - એક સંત મહાત્મા પાણીમાં પડેલ આપે છે. વીછીને બચાવી રહેલા હતા. કુદરતના બધા જ તત બીજના ઉપતેઓ વીછીને પાણીમાં કાર માટે જ પિતાનું અસ્તિત્વ ટકાવી બહાર કાઢે છે પરંતુ વીંછી તરત જ રાખે છે. એમને ડંખ મારે છે અને તરત જ પાણીમાં કુલ બધાને સુગંધ જ આપે છે. સુરજ પડી જાય છે. સંત મહાત્મા ફરી બીજી બધાને પ્રકાશ જ આપે છે. દીપક અંધાવાર એ વીછીને બહાર કાઢે છે. છતાં રાને દૂર કરે છે. ચંદ્ર શીતલતા આપે છે. ફરીવાર વીંછી એમને ડંખ મારે છે. નદી બધાના મેલને દૂર કરે છે. વૃક્ષે
કોઈએ પુછ્યું મહાત્માજી! તમે શા બીજાને ઠંડી છાયા આપે છે. જમીન બધાને માટે વીંછીને બચાવી રહ્યા છે ? તમે અનાજ આપે છે. એને બચાવવા માંગે છે. જ્યારે એ તમને
શું આ બધા તેમાંથી કોઈક પ્રેર' ડંખ આપે છે.
ણાની સુવાસ લઈ પોતાના જીવનને પરોપમહાત્માએ કહ્યું, કેઈને ડંખ મારવા કારમય બનાવવા પ્રયત્ન નહી કરીએ ? એ એનો સ્વભાવ છે અને બીજાને બચાવ બીજાને માટે પરોપકારને માટે જીવકરવો, એ મારે સ્વભાવ છે. હવે એ જે ના વ્યકિતનું જ જીવન ખરેખર ધન્ય પિતાના સ્વભાવને ત્યાગ ન કરે તે માટે અને પ્રશંસનીય છે. શા માટે મારો સ્વભાવ છોડ જોઇએ? :
કેઈને હેરાન કરવા, કેઈને તકલીફમાં મુકવ-એ દુર્જનનો સ્વભાવ હોય છે,