Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
THAmla Ma Aam
,
રોલ તીર્થ:–અત્રે ૫ પૂ. આ. શ્રી જયકુંજર સૂરીશ્વરજી મહારાજ આદિની વિજયરાજતિલકસૂરીશ્વરજી મ. તથા પ. પૂ. નિશ્રામાં અત્રે નકી થઈ છે તે પ્રસંગે ફા. આ. શ્રી વિજય મહદય સૂરીશ્વરજી મ. સુ ૧૫ થી વદ-૫ સુધી ભકત મર પૂજન, આદિની પૂજા નિશ્રામાં ભોરોલ તીર્થ શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર વિ. પંચાહિકા મહોત્સવનું સિદ્ધગિરિ મહાતીર્થને છ'રી પાલતો સંઘ આજન તેમના તરફથી થયું છે તેમણે ભરેલતીર્થ નિવાસી સંઘવી મગનલાલ જીવનમાં પ્રતિષ્ઠાદિ અનેક વિધ મહાન ધર્મ મોતીચંદ પરિવાર તથા સંઘવી મગનલાલ કાર્યો કર્યા છે. ડેળીયા અંજન શલાકા કસ્તુરચં, પરિવાર તરફથી નીકળ્યો છે તેનું મહોત્સવમાં ઇન્દ્ર મહારાજા બન્યા હતા. આજ ભોરોલતી નિવાસી સંઘવી પાલડી (થાના વાલી) જી. પાલી :લાડણસિંહ પરિવાર તરફથી થયું છે મહા અત્રેથી પૂ. મુ. શ્રી પુણ્યધન વિજયજી મ.ના સુદ ૧૩ પ્રયાણ થયુ. ફાગણ વદ ૧ પાલી- ઉપદેશથી તેમના સંસારી પિતાશ્રી શેઠ તાણામાં પ્રવેશ તથા ફાગણ વદ ૪ ની શ્રી મૂલચંદજી હીરાચંદજી તરફથી પૂ. આ. શ્રી સિદ્ધગિરિરાજ ઉપર તીર્થ માળા આરો પણ વિજય જિનેન્દ્ર સ્ મ. આદિની નિશ્રામાં થશે.
વૈશાખ સુ. ૬ બુધવાર તા. ૨૮-૪-૯૩ના પ્રયાણ પૂર્વે મહા સુદ ૧૨ નું શાનિત છ’રી પાલિત સંધ નીકળશે. નીકેડા ગેલ સ્નાત્ર ભણાવાયું હતું..
વાડ પંચતીર્થ કરવા સાથે સંઘ રાણકપુર મોરવાડા (બનાસકાંઠા) -અત્રે ભાઈશ્રી આવશે. . વદ ૪ રવિવાર તા. ૯-૫-૯૩ જયંતિલાલ ચુનીલાલ શાહ (અનંતવાડી- ના તીર્થમાળથશે. શા. મદનલાલ મુલચંદજી મુંબઈ) જે મોરવાડાના વતની છે તેમની ૨ જે કુંભારવાડે ૧ લે માળે ઘરનું ૨૩૩/૩૫ દીક્ષા ફી વ. ૫ના ૫, પૂ. આ. શ્રી વિજય રૂમ નં. ૮ મુંબઈ-૪ ફેનઃ ૩૮૮૩૮૬
ધર્મમાં જોડે તે જ સાચાં માબાપ माता पिता स्वः सुगुरूश्च तत्त्वात्प्रभोध्य यो योजति शुद्धधर्मे । न तत्समोऽरिः क्षिपते भवाब्धौ, यो धर्म विघ्नादिकृतेश्च जीवम् ॥
જે સદુધર્મને બેધ આપીને શુદ્ધ ધર્મમાં જોડે તેજ તત્વથી ખરેખાં મા-બાપ, તેજ ખરેખરા હિતસ્વી અને તેજ સુગુરુ સમજવા, જે આ જીવને સુકૃત્ય અથવા ધર્મના વિષયમાં અંતરાય કરીને સંસાર સમુદ્રમાં ફેંકી દે છે તેના સમાન અન્ય કેઈજ દુશ્મન નથી,