Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ફ
Reg N.o G-SEN-84
શ્રી જૈન શાસન (અઠવાડિક) ફર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦
Gષ્ટ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
૦૦૦૦૦૦૦૦૦૦૦ ૨
૦ ભગવાનનું શાસન જગતના જીવે ને સુખથી સાવધ રહેવાનું અને દુઃખ મઝથી કે વેઠવાનું શીખવે છે. તે
૦ સંસાર આરંભ અને પરિગ્રહથી ચાલે છે. આરંભ એટલે જેમાં જીવઘાત થવાને 3 સંભવ હોય તેવી સઘળી પ્રવૃત્તિ, અને પરિગ્રહ એટલે ઘર-બાર પસા-ટકાદિ.
૦ જે જીવની આંખ સામે પલેક હોય, પરલેક ન બગડે તેમ જીવતો હોય ? આસ્તિક. આવી માન્યતા પણ જેની ન હોય તે ધર્મના લેબાશમાં ફરતે હોય તે પણ ? 0 નાસ્તિક સગો ભાઈ ! 0
૦ દેવ-ગુરુ અને ધર્મ મળ્યા પછી, તે ત્રણેને જે જવાબ , દેવ-ગુરુ અને ધર્મ મળ્યા પછી, ત ત્રણ જ ૧
“જળ એજ જીવ છે FlhiટકR
0 9 ખરેખર ધમી બને.
k Julele » જ % 0 9 ૦ જેને જેન પણને સ્વાદ આવે તે સુખી જીવ પણ સારો અને દુખી જીવ સારો છે છે . તપસ્વી જીવ ક્ષમાને સાગર હોય, ઇરછાને વૈરી હોય,
૦ ભગવાનનું શાસન મળવા છતાં પણ શાસન સમજવાનું મન ન થાય. તે ખામી છે 9 જીવની કહેવાય, પણ સામગ્રીની નહિ. 0 ૦ ભગવાનનું શાસન મળ્યું છે માટે આપણું પુણ્ય ઊંચામાં ઊંચી કોટિનું છે. પણ 9 9 સાથે સાથે એવું ગાઢ પાપ બાંધીને આવ્યા છીએ કે, સમજવા છતાં હજી ભગવાનનું 9 0 શાસન આરાધવાનું જોઈએ તેવું મન જ થતું નથી. 0 2 પૈસે જ અમારૂ ભલું કરે છે. આવી માન્યતા ટળે નહિ ત્યાં સુધી જેનપણું / 0 આવે નહિ. 0 ૦ આ સંસારની બધી સુખ-સામગ્રી પર જેના હૈયામાં સૂગ હોય તેનું નામ છે 0 ભાવધર્મ. છે . આહાર ઉપર શ્રેષ આવ્યા વિના સાચે તપ થઈ શકે નહિ. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ન ૨૪૫૪૬
રકasooooooooooooo