Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૧૪ :
જમીનનું અ ંતર સચ્ચાઇના પડઘા ન પાડી શકે. આપણે સૌ વીતરાગ પરમાત્માં મહાવીરના સાચા સંતાનેા બની રહી જૈન શાસનને દીપાવીએ એ અભિલાષા.
-અને પસંદ શાહ
શ્રી અનાપચદ શાહના મંગળયાત્રાને આ લેખ વાંચી ખૂબ આનદ થયા. એક સસ્થા કે જેને હું અઢાર વર્ષાં સુધી મત્રી અને બે વર્ષ સુધી પ્રમુખ હતા. તેના, વર્તમાન મત્રીએ તાજેતરમાં તેના
વાર્ષિક જમણવાર પ્રસગે નિવેદન કર્યું કે આપણે કાંદા - લસણુ વાપરતા નથી. માટે ચુવાનવગ આપણા જમણવારમાં રસ લેતે નથી ! એટલે હવેથી આપણે એવા યુવાને માટે કાંદા લસણુ ચુકત વાનગીએ બનાવરાવીએ તે કેમ ? મને પેાતાને તા
-
8
જૈન શાસન (અઠવાડિક)
આ સાંભળીને એમ થયું કે જો આવુ જ કરવાનું હોય તે અમારા જેવા ગૃહસ્થાએ જ આવા જમણમાં સામેલ થવાનુ બંધ કરવુ' જોઇએ અથવા સંસ્થાના સભ્યપદને ત્યાગ કરી દેવા જોઇએ. અત્યારે જે પ્રવાહ ચાલી રહ્યો છે તેની સામે યથાયેાગ્ય માર્ગ દન આપવા માટે સાંપ્રત જન સમાજે શ્રી અને પચદભાઈ શાહનો આભાર માનવે જેઈએ. બાકી હું જે સંસ્થાની વાત કરું છું" તેનો ખંધારણમાં તા કદમુળ વાપરવાનુ તો ઠીક પણ પષણ પછીની આઠમ સુધીમાં જો જમણવાર થાય તે તેમાં લિલેાત્રી પણ બધારણને ઉંચુ' મુકવા માગતા હોય અને ન વાપરવાનું જણાવેલ છે. છતાં હારૂં દ્વારા બીજાઓ તેના વિરોધ ન કરે તે શું થાય ? —જયજિનેન્દ્ર (મુ.સ.)
તેમના જન્મ પવિત્ર છે.
સ્વાન્ત વાન્તમય” સુખ વિષય રંગ ધૂમધારામયી, તેષાં ય ન નતા સ્તુતા ન ભગવદ્ભૂતિ નવા પ્રેક્ષિતા ! દ્રૌચારણુયુગ : સહૃદય ાનન્દિત વન્દિતાં, ચે વેનાં સમુપાસતે કૃતધિયસ્તેષાં પવિત્ર જનુ : !!
જે આત્માઓએ ભગવાન શ્રી અરિહતદેવની મૂર્તિને નમસ્કાર નથી કર્યાં તેઓનુ અંતઃકરણ અધકારથી વ્યાપ્ત છે, જેએએ શ્રી જિનેશ્વવસ્તુવની મુતિ”ની સ્તુતિ નથી કરી તેનું સુખ વિષમય છે, અને જેઓએ તે શ્રી જિનમૂર્તિનું દેશ્તન નથી કર્યુ તેઓની દૃષ્ટિ ધુમ્રધારા મય બની ગયું છે. તત્ત્વના જાણવા દેવા અને ચારણ મુનિ પુંગવે એ આન હિત થઇને જે શ્રી જિનભૂતિને વઇન ક્યું છે તે શ્રી જિનમૂર્તિની જે પડિત પુરુષા સમ્યગ્ ઉપાસના કરે છે તેઓના જન્મ પવિત્ર છે.
卐