Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મિથ્યાત્વના પાંચ પ્રકાર છે. તેમાં પછી પટ્ટી લગાડે તે છે કે ગણાય, આભિનવેશિક નામનું મિથ્યાત્વ છે. સાચું સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણમાં દેરાસર સમજવા છતાં ગદ્ધાપૃચ્છની માફક પકડી બંધ રાખવા એ ખરેખર કઈ શાસકીય રાખે. ગધેડ લાત મારે. જાહેરમાં આબરૂ લે. માર્ગ નથી. આ તે વચમાં બ્રાહ્મણ પૂજાછતાં તે ખોટી પકકડને છોડે નહિ. આવા રીને કાળ આવ્યું તેઓ દેરાસર સાચવતાં આત્માઓનો ઉદ્ધાર થવો ખૂબ કઠિન છે. અને બ્રાહ્મણ લકે ગ્રહણમાં દેરાસર ઉઘાડતા આવા ૨વયં ખોટા માર્ગમાં અથડાય છે નહી. તેથી દેરાસર બંધ રહેવા લાગ્યા અને શરણે આવેલા વિશ્વાસુ આત્માઓને બાકી તે દેરાસર જ્યારથી પૂજારીને સેપ્યું પણ ખોટા માર્ગમાં અથડાવાનું પાપ બાંધે ત્યારથી આવી પડંપડા ચાલી નિકળી છે. છે. આવા કદાગ્રહમાંથી સાત નિન્હવે ખરેખર તે શ્રાવકે જિનમંદિર સંબંધી પાક્યા છે. આજે સાચું સમજવા છતાં બંધું કામ પોતે કરવાનું છે. ખંભાતમાં કેટલી બાબતમાં સારા સંયમી આત્માએ ઘણું દેરાસરમાં પૂજારી રાખવાની પ્રથા “માધન ઉકત તન્ન” (ભગવાન તારી નથી. શ્રાવકે પોતે જ બધું કામ કરે છે.
વાત સારી. પણ હું માનવાને નથી.) નિત્ય રાહુ અને પર્વ રાહુ, રાહુનું મહાન લ હાલ હ હ હ હ બ સ હ = સરળતાથી અંતરમાં ઊંડા ઉતરીયે
–પૂ. આ. શ્રી વિજયપ્રભાકરસૂરીશ્વરજી મ. - pહ - હરહિ જ સાહજનક ' એવી હાલત થઈ છે.
વિમાન દરરોજ ચંદ્રને આડે આવે છે. પરંપ તે જ માન્ય કરાય. જે શાસ્ત્ર તેની તિથિઓ થાય છે. પર્વ રાહુ જયારે અવિરૂદ્ધ હોય, સુવિશુદ્ધ આત્માએ કહેલી ચન્દ્રને આડો આવે તેને ચન્દ્રગ્રહણ અને અને કઈ ગીતાથે જેને વિરાન ન કર્યો સૂર્યને આડે આવે તેને સૂર્ય ગ્રહણ કહે. હોય તેવી જ માન્યતા–અશહ પુરૂષોએ વાય છે. તે તે કુદરતની પ્રક્રિયા છે. તેમાં આચરેલી માન્યતા ચાલી આવતી હોય તેને અભડાઈ જાય છે અને સૂર્ય ચદ્ર હેરાન સાચી પરંપરા કહેવાય. બાકી તે પડે પડા થાય છે તે માનવું બરાબર નથી. મકાછે. એક ઘેટા નદીમાં પડયો બીજો પડયો. નને આડે બીજુ મકાન આવે, તેથી મકાએક ડેબુ કાદવમાં ખુણ્ય બીજું ખુચ્યું તેને પીડા થઈ હા. મકાનમાં રહેતો હોય કેઈ આકસ્મિક સંગે અપવાદ માર્ગે તેને ગરમી આદિ નડે. પરંતુ જડ મકાનને કારણે કરવું પડયું તેને માર્ગ તરીકે સદા પીડા ન થાય, અમદાવાદ-વિદ્યાશાળામાં કરાવાય નહિ. જયારે તે બાહા વ્યથા સૂર્યગ્રહણ વખતે બીજા દેરાસરો બંધ હતાં નીકળી જાય ત્યારે મૂળ માર્ગે આવી જાય. ત્યારે ચતુર્વિધ સંઘ જે ગ્રહણ વખતે ગુમડું હોય ત્યાં સુધી પટ્ટી લગાવાય. દહેરાસર બંધ રાખવાની માન્યતાવાળો