Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ત્યાં સુધી જ બધા ગુણાને આવાસ છે.
તાવત્સવ ગુણાલય: પટુિ સાધુ સતાં વલ્લભ, શૂર સચ્ચરિતઃ કલકરહિતા માની કૃતજ્ઞઃ ત્રિઃ । દક્ષા ધરતઃ સુશીલગુણવાંસ્તાવ પ્રતિષ્ઠાન્વિતા, યાવશિષ્ઠુરવજ્રપાતસદશ` દેહીતિ ને ભાષતે ॥
જયાં સુધી માણસ કાર ૧પાત જેવું વચન આપા' એમ આલતા નથી, ત્યાં સુધી તે સ`ગુણાના ભંડાર છે, ચતુર બુદ્ધિવાળા છે, સજ્જન છે, સાધુજનાને પ્રિય છે, શૂર છે, ઋચારિત્ર-આચરણવાળા છે, કલંકરહિત છે, માની છે, કૃતજ્ઞ છે, કવિ છે, દક્ષ છે, ધમ પરાયણ છે, સુઉંદર શીલવાળા છે, ગુણવાન છે અને પ્રતિષ્ઠાવાળા— નામાંકિત છે.
જૈનાગમ કેવુ છે ?
આત્મીયાનુભવાશ્રયાથ વિષયે પ્યુચ્ચય દીયક્રમે સ્લેછાનામિવ સ`સ્કૃત તનુધિામ ×ચય માહાવહઃ । વ્યુત્પત્તિ પ્રતિપત્તિહેતુ વિતતસ્યા દ્વાદશાર્ગુ ફિત, ત. નાગમમાકુલચ્ચ ન વય. વ્યાક્ષેપાજ: કવચિત્ ॥
પોતાના અનુભવને આશ્રય જ જેના અર્થના વિષય એવા પણુ જે શ્રી.જિના ગમના ઉચ્ચક્રમ, તે મ્હેરાને સંસ્કૃત ભાષાની જેમ અલ્પબુદ્ધિવાળાને આશ્ચય તથા માહ ઉત્પન કરનાર છે તેવા વ્યુત્પત્તિ, પ્રતિપત્તિ, હેતુઓના વિસ્તારવાળા સ્યાદ્વાદની વાણીથી રચાયેલા શ્રી જિનાગમને જાણીને અમે કાઈપણ જગ્યાએ વ્યાક્ષેપને ભજનારા
થતા નથી.