Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
એકદ્ધિવાળી
सर्वत्र निन्दा सन्त्यागो, वर्णवादस्तु साधुषु । आपद्यदैन्यमत्यन्तं, तद्वत्सम्पदि नम्रता ||
સવ ઠેકાણે નિંદાના સથા ત્યાગ, સત્પુરુષોની પ્રશ'સા, અત્યંત આ આપત્તિમાં પણ અદીનપણુ' અને સારામાં સારી સ'પત્તિની પ્રાપ્તિમાં નમ્રતા-આ ચારને પણુ સદાચાર
કહ્યા છે.
નિંદાને શાસ્ત્ર મેટામાં મેટુ' પાપ કહ્યું છે. નિંદક આદમી કેઇને પણ છેડતા નથી. નિંદકને જીભની ચળ ન ઉતરે ત્યાં સુધી ચેન પડતું નથી. તે નિંદના સ્વભાવ કેવા હોય છે તે અંગે કહ્યું છે કે, માતા બાળકની વિટ્ટાને ફુટેલા ઘડાના ઠી ́કરાથી દૂર કરે છે, પણ કંઠ, તાળુ અને જીભથી અવવાદ-નિંદા રૂપ વાને બહાર ફેંકનાર દુને તા માતાને પણ હરાવી છે.” કાઇ પણ આદમીની નિંદા તે કરાય જ નહિ, પરંતુ વિપરીત આચરણ કરનારને જોઇ તેને પોતાથી બનતા ઉપાયે વડે અટકાવે અને સન્માગે ચલાવવા પ્રેરણા કરે; છતાં પણ જો તે તે ખેાટી પ્રવૃત્તિના ત્યાગ ન કરે તે તેના ઉપર કરૂણાભાવને ઉઢાસીનપણાને ધારણ કરે પણ તેના પર દ્વેષભાવને ધણુ કહી નિદાને ન જ કરવી જોઇએ. નિદા કરવાથી કાઇ જ લાભ થતા નથી, વખતે એવા વૈરભાવ પ્રગટે છે જ અનેક ભવા સુધી આત્માને અભિશાપ ખરું છે. માટે સદાચારના ખપીએ નિદાને ત્યાગ કરવા જોઇએ.
મુખ મલ્યુ' છે માટે ખેાલ ખેાલ કરવાનું નથી. જેમ કેાઈની નિંઢા કરવાની નથી તેમ કે:ઈની ખાટી પ્રશ્ન'સા કરવાની નથી પણ પ્રશસા કરવી હોય તે સત્પુરુષાની જ કરવાની છે. સત્પુરુષના શાંતતા, ગભીરતા, શૌય'તા, નમ્રતા, સહનશીલતા, વિષયવિમુખતા, વચન મા'તા, નિરભિમાનતા, ગુણજ્ઞતા, નિપુણતા સરળતા, સૌમ્યતા, દાક્ષિશ્યતા અદીનતા, સજનવલ્લભતા, પ્રમાણિકતા, નિ:સ'ગતા, નિડરતા, નિસ્પૃહતા. નિલેૉ. ભતા, પરોપકાર રસિકતા, દીગ્દર્શિત, સ`સારવિમુખતા તથા સદાચરતા, પાપતિરૂતા આદિ ગુણાનુ સ્મરણ કરવું અને ઉત્કીત્ત'ન કવુ.. કેમકે, ગુણીના ગુણ ગાવાથી પેાતામાં પણ ગુણીપણું પેદા થાય છે. આવા સત્પુરુષના ગુણે! જ આત્માન્નતિમાં પુષ્ટ આલ'ખન છે. પણ આવા સત્પુરુષના ગુણગાનમાં ઉદાસીનતા ધારણ કરવી નહિ પણ તેમ જ ઉદ્યત બનવુ' જોઇએ.
( અનુસ`ધાન ટાઈટલ ૩ ઉપ૨ )