Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અને
હાલારદેશાધ્ધારક આ.આ.શ્રી વિવ્ય ત ્વરજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને ચિલ્લાત ઓ તથા પ્રચારજી ત્ર
www.
જેમ કારની wwwwww
• અઠવાડિક
માારાા વિરુઘ્ન = શિવાય ચ માય ઇ
-તંત્રી:
પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) (રાજ) હેન્દ્રકુમાર મનસુખલાલ્લ શાહ સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(૩) પાના યમથી ઝુકા ૮ ૨૩)
વર્ષ ૫ ૨૦૪૯ કારતક સુદ-૧૫ મગળવાર તા. ૧૦-૧૧-૯૨ [અંક ૧૪ [આજીવન રૂા. ૪૦૦
વાર્ષિક લવાજમ રૂા. ૪૦]
ચાર દુર્લભ વસ્તુઓ
પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. દુનિયામાં બીજી સઘળી ઉપયેગી નિવડે તેવી નિવડે તેવી દુલ ભ પ્રાપ્તિ થવી એ છે. જેમને મનુષ્યભવની
૧. અનન્ત ઉપકારી શ્રી જિનેશ્વરદેવા ફરમાવે છે કે-આ વસ્તુઓની પ્રાપ્તિ થવી એ સહેલી છે, પણ મેાક્ષની સાધનામાં વસ્તુઓની પ્રાપ્તિ થવી એ દુ`ભ છે. મેક્ષની સાધનામાં ઉપયેગી વસ્તુઓમાં, પાંડુલી વસ્તુ ધ સામગ્રીથી સહિત એવા મનુષ્યભવની આ દેશ, આ કુળ, પ'ચેન્દ્રિયપટુતા ઇત્યાદિ સામગ્રી સહિત પ્રાપ્તિ થઇ છે તે આત્માએ સામાન્ય કેાટિના ભાગ્યશાલી નથી. આવા દુલ ભ મનુષ્ય ભવ મળ્યા પછીથી પણ, જો બાકીની દુલ ભ વસ્તુ ન મળે, બાકી દુČભ વસ્તુઓથી સવ થા પરા મુખ રહી જવાય, તે મનુષ્યભવ મળ્યા હોવા છતાં પણ ન મળ્યા જેવુ થઈ જા..
૨. આથી જ્ઞાનિએ ફરમાવે છે કે-મનુષ્યભવની, આ દેશાદિ ‘ સામગ્રી સાથે, પ્રાપ્તિ થવી એ દુર્લભ છે પરન્તુ તે પછી ય, સદ્ગુરૂના મુખથી સતુશાસ્ત્રાનું શ્રવણુ થવુ-એ એથી પણ વધારે દુર્લોભ છે. સદ્દગુરૂ દ્વારા ` સત્ત્શાસ્ત્રાનુ શ્રવણ મળવુ, એની અપેક્ષાએ આદેશાદિમાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી એ સુલભ છે. આ દેશાદિ સામગ્રી સહિ મળેલા દુર્લભ મનુષ્યભવને સુસલ બનાવનાર સદ્ગુરૂ દ્વારા સત્શાસ્ત્રાનુ શ્રવણ વગેરે વસ્તુ છે ઃ આથી જે આત્માને દુર્લ ́ભ મનુષ્યભવ મળવા સાથે સ ગુરૂ દ્વારા સમ્યક્ શાસ્ત્રોનુ શ્રવણ પ્રાપ્ત થયુ છે, તે આત્માઓનું ભાગ્ય આ સામગ્રી પામેલા બીજા મનુષ્યા કરતાં ચઢીયાતુ છે.
દેશાદિ