Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૩૨ ?
: જૈન શાસન (અઠવાડિક). સંસારને રાગ ભૂપે લાગે અને અતિ રાગી પણ, નિર્વાહના સાધન માટે રોગના હેતુથી ત્યાગ થાય, તે મોક્ષ મળે સી-પરિવારાદિને કેટલાક કાળ ત્યાગ કરે માણનાં સાધનને સંસારના રાગથી સેવ- છે ને ? ભેગની લાલસા ઉપર કાબુ મેળનારા પણ હોય. સંસારના રાગથી જ વર્ત, વીને, નેકરી કે વહેપાર કરવાને માટે કેટલા માન સંસારસુખનાં સાધનોના રાગ ઉપર લેકે જાય છે ? એવાને ત્યાગ એ શું કાબુ મેળવે, એ વૈરાગ્ય કેળવે અને ત્યાગ ત્યાગ, છે? એવાઓને જે જોઈતું સાધન કરે, પણ એથી આત્માને જે સાચે લાભ મળી જાય, તે એ શું કરે? થવો જોઈએ તે ન થાય. જેમ વિષયને (રેન પ્રવચન વર્ષ ૨૯ અંક ૪૦-૪૧)
અભય આપનાર સર્વત્ર અભય બને છે. અભયં સવસરો ચો દદાતિ દયાપર !
તસ્ય દેહાદ્વિમુન્કસ્થ ભયં નાસ્તિ કુતશ્ચન !! દયામાં તત્પર એ જે પુરુષ સઘળા ય પ્રાણીઓને અભય આપે છે, તે પુરૂષને ભવમાં તે ભય નથી, પરંતુ આ દેહનો ત્યાગ કરી પરભવમાં જાય છે ત્યાં પણ તેને કોઈ જતને ભય રહેતો નથી. -
ક્રોધની ભયાનકતા આકરા સવષાણુ ગુણનાં ચ દાવાનલા!
સકે ખિલકઝાનાં ક્રોધ સ્યાખ્યો મનીષિણ સઘળાય દોષની ખાણત, સંપૂર્ણ આત્માને બાળવા માટે દાવાનિ સમાન, સઘળાં ય કષ્ટ ને આપવાને માટે સંકેત રૂપ એવા ક્રોધને બુદ્ધિમાન પુરુષે ત્યાગ કર જોઈએ.
તે બધાના દાસ થવું પડશે તૃષ્ણ ચેહ પરિત્યજય કે દરિદ્રઃ ક ઇશ્વર: !
તસ્યાશ્ચાત્યસર દત્તો દાસ્ય ચ શિરસિ સ્થિતમ * જે અહી તુષ્ણા ત્યાગ કર્યો તે પછી દરિદ્ર કણ અને શ્રીમંત કે! અને જે તૃષ્ણાને અવસર આવે તે પછી બધાને માથે તારી ગુલામી લખાયેલી છે.