Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સાચો ત્યાગ કયારે આવે
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ - માણસે સૌથી પહેલે આ નિર્ણય કરવાડ વિશ્વધર્મની આ ભૂમિકા પણ આવી શકે જે છે કે- “મારે દુઃખ નથી જોઈતું, નહિ. રાગી માણસ માટે આ શકય છે? માટે મારે કેના દુઃખમાં કારણભૂત બનવું રાગ ભૂંડ લાગે અને ત્યાગ સારું લાગે, નહિ, અને મારે સુખ જોઈએ છે, માટે રાગમાં તણાવું ગમે નહિ અને ત્યાગમાં મારે કોઈનાય સુખમાં વિદન કરનારા બનવું દડવું ગમે, તેનાથી જ આ શક્ય છે; નહિ. પણ બને તે બીજાના સુખમાં સહા- કારણ કે-વાત વાતમાં, રાગ હોય તેય યક બનવું !” આ વિચાર આવશે, એટલે ત્યાગ કરવો પડે, કેમ કે-મન થાય તો ય ઘણા વિચાર કરવા પડશે. એમ થશે કે- તેવું ન કરવું, કે જેવું બીજા મારા પ્રત્યે કમથી કમ આપણે તે વિચાર નહિ કર, કરે તે મને ગમે નહિ, એવો નિયમ છે ! તેવું વચન નહિ બલવું અને તેવું વર્તન જગતને ઉપદ્રવધૂત થતા બચવું હોય, તે પણ નહિ કરવું, કે જેથી સામાને દુખ ત્યાગ, વગર છૂટકે જ નથી. ત્યાગી માણસ થાય! આપણા અમુક વિચાર આદિથી જગતને ઉપદ્રવભૂત, થાય નહિ. એ જીવે સામાને દુઃખ થશે કે નહિ -એ જણ- જ એવી રીતે એ કે કોઈના પણું દુઃખમાં વાને ઉપાય શો ? એ જ કે–એવો વિચાર એનું જીવતર છે એમ કહેવાય નહિં. તમારું કઈ મારે માટે કરે તો તેથી મને દુઃખ જીવતર કેઈને ય માટે દુઃખનું કારણ નથી.
એમ કહી શકશો ? કેટકેટલા છના કચ્ચર થાય કે નહિ ?, એવું વચન કે મને કહે
ઘાણમાંથી તમારું સામાન્ય પણ સુખ સંજય તો તેથી મને દુઃખ થાય કે નહિ? અથવા
છે, એ પણ એક ઝીણવટથી વિચારવા જેવી એવું વર્તન કેઈ મારા પ્રત્યે કરે, તે તેથી
બીના છે. તમને સંસારના રાગ ઉપર ગુસ્સો મને દુઃખ થાય કે નહિ? બીજાના મારા
ન આવે છે ખરે? મારે સંસારને રાગ કે પ્રત્યેના જેવા વિચાર આદિથી મને દુઃખ
ભૂડે છે કે હું જેમ સુખને અથ શું તેમ થાય, તેવા વિચાર આદિ મારે બીજા કેઈ
| સર્વ જીવ સુખના અથી છે, છતાં પણ મને પ્રત્યે કરવા નહિ. આ તે સીધી વાત છે સંસારને રાગ બીજાના સુખ પ્રત્યે બેદરકાર ને? અસલી વાતમાં તે, ધર્મના વિશદ બનાવે છે, એમ થાય છે? સંસારને રાગ સ્વરૂપનું વિશદ જ્ઞાન જરૂરી નથી ને ? ભુંડ લાગ્યા વિના, સાચે ત્યાગ આવી શકે આટલું કરવા માંડે, પછી જુઓ કે તમારે જ નહિ. સંસારને રાગ ભૂંડે લાગ્યા પછી તમારા રાગ ઉપર કેટલે કાપ મૂકો પડે જ, સાચા ત્યાગને રાગ આવી શકે. ત્યાછે. અને કે ત્યાગ કેળવવો પડે છે ! ગની વાત કરનારા તો ઘણું છે અને કઈ મનુષ્ય જ્યાં સુધી ઇન્દ્રિયસુખની લોલુપતાને તજે તે વાહવાહ બેલનારાય છે, પણ પોતાના કાબૂમાં લે નહિ અને પોતાની જરૂરીયાતે ત્યાગ માટે પ્રયત્નશીલ કેટલા? ત્યાગ પણ રાગ ઉપર કાપ મૂકે નહિ, ત્યાં સુધી તેનામાં માટે થાય, તે એથી મોક્ષ મળે નહિ.