Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રવિશિ. હું
પ્યા ભૂલકાઓ, બાલ વાટિકા તમારી સામે નવનવી સામગ્રીઓ લઈને ઉપસ્થિત થાય છે. બાલ જીવનને સુસંસ્કારિત બનાવવા માટે હંમેશા સુસાહિત્યના સંસર્ગમાં રહેવું જોઈએ. આજના ભૌતિક સાધનો જેવા કે રેડીયે, વીડીયે, કેબલ ટી. વી. અને ડીટેકટીવ સાહિ. ત્યથી બાલ જીવનમાં ઝેરનાં બી રોપાય છે. જાણે અજાણયે આવી પ્રવૃત્તિઓમાં સબડાયેલો માનવી ક્યારેક ભડકે બળી ઉઠે છે. - ભૂલકાઓ એટલું સમજી રાખજે કે જીવનને ઉન્નત અને ઉદર્વગામી બનાવવું હોય તે આજના ભૌતિક સાઘનેથી હંમેશાં દૂર રહેજો. વિશેષ,
તમારે પરિચય પણ એવા મિત્રો સાથે કરજો કે જેથી તમારું અધ:પતન ન થાય. ઘણી વખત મિત્રોની સંગતીથી ઘણું બાળમિત્રો અંધારી આલમમાં ઘસડાઈ જાય છે. જીવન બરબાદ કરી નાંખે છે. તમારે પણ તમારું જીવન વેડફી ન નાખવું હોય તે તમે પણ સાવધ બની જજે.
બાલ જીવન કેમળ ગુલાબના ફૂલ જેવું છે. સંસારના શિરમોર તરીકે બાલ જીવન પંકાયેલું છે. આજની ભૌતિક સામગ્રીઓથી ઘસડાઈ આવેલી અંતરની આતશબાજીને સમાવવા અને જીવન પવિત્ર બનાવવા સદા સુગુરુઓના સાનિધ્યમાં રહેજે. સારું સારું વાંચન કર. મનન કરજે. કલ્યાણ માગના યાત્રી બનશે. વધુ અવસરે.
-રવિશિશુ
- સંતા કુકડી
હાસ્ય એ દરબાર નીચે આડા અવળા બધી વાકયે એક શેઠની તિજોરી બંધ થઈ ગઈ શબ્દોની સંતાકુકડી રમતા બરાબર ગોઠ અને કઈ રીતે ખુલવાનું નામ લેતી વશું તો આપણને ઉપયોગી આદરવા નહતી. તેણે જેલના સત્તાવાળાઓને લાયક સુંદર વાક્યો મળશે.
સંપર્ક સાધીને કહ્યું કે જે તેમની પાસે ૦ માક્ષ તું ખરા.
તિજોરી ખાલી શકે એ કેઈ નિષ્ણાત ૦ થી ભિખારનિની તું.
કેવી હોય તે તેમને મુસીબતમાંથી છુટ૦ ખરા મયર્સ તું.
કાર મળી શકે. ૦ ડછે તું ને ભલે. -તૃપ્તિ પોલિસવાળાઓની એક પાટી" કેદીને