Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૦
- ૩. દુર્લભ મનુષ્યભવ અને તેની સાથે સદ્દગુરૂ દ્વારા એ સમ્યફ શાસ્ત્રોનું શ્રવણ–એ છે આ બને ય મળ્યા પછીથી પણ, જે આત્માને સમ્યફ શસ્ત્રોમાં દર્શાવેલી કલ્યાણકારી વસ્તુ આ રૂચે નહિ, અનન્ત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા માર્ગ પ્રત્યે સાર્ચ, શ્રદ્ધા થાય { નહિ, તે મળેલી પહેલી બે વસ્તુઓ નિષ્ફલપ્રાયઃ નિવડે, એમ કહી શકાય, સદ્દગુરૂ
દ્વારા કરેલા સતુ શાસ્ત્રના શ્રવણનું વાસ્તવિક ફલ એ છે કે-આત્મામાં શ્રી જિનેટવર{ દેવાએ ફરમાવેલાં તો પ્રત્યે વાસ્તવિક રૂચિ ઉત્પન થવી જોઈએ. સદ્દગુરૂ દ્વારા સત્ કે શાસ્ત્રોનું શ્રવણ, વસ્તુતઃ સફલ થયું ત્યારે જ ગણાય, કે જ્યારે આત્મામાં માર્ગ પ્રત્યે ૧ વાસ્તવિક શ્રદ્ધા પ્રગટે. આથી, સાનિઓએ શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા માર્ગ પ્રત્યેની 5 શ્રદ્ધાને ત્રીજી દુલભ વસ્તુ જણાવી. બીજી દુર્લભ વસ્તુથી પહેલી વસ્તુની સફલતા અને છે ત્રીજી દુર્લભ વસ્તુથી બીજી વસ્તુની સફલતા. પહેલીની સફળતાનો આધાર બીજી ઉપર 5 અને બીજીની સફલતાને આધાર ત્રીજી ઉપર. આર્ય દેશાદિમાં મળેલ દુર્લબ મનુષ્યભવ છે તેને સફલ, કે જેને સદગુરૂ દ્વારા સશાસ્ત્રનું શ્રવણ પ્રાપ્ત થાય : અને સદ્દગુરૂ છે I દ્વારા શાસ્ત્રોનું શ્રવણ પ્રાપ્ત થયું તેનું સફલ, કે જેના અન્તરમાં મે સમાગ પ્રત્યે * વાસ્તવિક શ્રદ્ધા પ્રગટે !
૪. મોક્ષમાર્ગ પ્રત્યે વાસ્તવિક શ્રદ્ધા થયા પછીથી પણ, એક દુર્લભ વસ્તુ બાકી છે છે રહે છે. શ્રી જિનેવદેવની આજ્ઞા પ્રત્યે શ્રદ્ધા થયા પછીથી પણ, શ્રી જિનેટવરદેવ એ છે { ફરમાવેલી આજ્ઞાને જીવનમાં ઉતાર્યા વિના આજ સુધીમાં અનન્તકાળમાં કોઈ મુકિત છેસાધી શકયું નથી અને ભવિષ્યના અનન્તકાળમાં પણ આજ્ઞાને જીવનમાં ઉતાર્યા વિના ૬ કઈ મુકિત સાધી શકશે નહિ. આથી, એથી દુર્લભ વસ્તુ એ કે-મળેલી સઘળી ય તે ઉત્તમ સામગ્રીને સદ્દગ કરવો. એટલે શ્રી જિનેટવરદેવેની આજ્ઞા જીવનમાં બનતી છે રીતિએ અમલ કરવા પોતાના બલવીર્યને ગે પવ્યા વિના રત્નત્રયીની આરાધનામાં તત્પ- 8
૨તા પ્રાપ્ત થવી, એ એથી દુર્લભ વસ્તુ છે. { આર્ય દેશાદિમાં જેને જેને મનુષ્યભવ મળે. તેને તેને સદગુરૂ દ્વારા સશાસ્ત્રોનું કે 4 શ્રવણ મળે જ એ નિયમ નહિ અને સદગુરૂ દ્વારા સશાસ્ત્રોનું શ્રવણ કરવાનું જેને હું છે જેને મળે, તે તે નિયમાં શ્રદ્ધાળુ બને જ એ ય નિયમ નહિ ? પણ એ બે પછી જે 8 છે ત્રીજી દુર્લભ વસ્તુ-માર્ગ પ્રત્યેની શ્રદ્ધા જણાવી, તે જે જે આત્માઓને મળે, તે તે છે છે. આત્માઓ માટે તે એક વાત નિશ્ચિત જ થઈ જાય છે કે તે આત્માએ, વહેલા યા 5 મેડા, છેવટ અર્ધ પુદ્દગલ પરાવર્તામાં તે જરૂર મોક્ષે જવાના. માત્ર શ્રદ્ધાથી જ ક્ષે
જેવાના એમ નહિ, પરંતુ શ્રદ્ધા એવી વસ્તુ છે કે-શકય આચરણને ઘસડી લાવ્યા છે વિના રહે નહિ. કર્મોના આવરણદિના વેગે દેડીય વિરતિ અશકય હોય એ બને, પણ
આરાધનાની શકય વસ્તુમાં માર્ગ પ્રત્યે સાચી, શ્રદ્ધા હોય તે બેદરકારી ન હોય એ { નિશ્ચિત વાત છે. સાચી શ્રદ્ધા શકયમાં પ્રવૃત્તિ કરાવ્યા વિના રહે જ નહિ. આમ છતાં