Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
2121 E14212
-
હિરિશુર-પૂ. આ. શ્રી અશેકરન સૂ પૂ. આ. મ. એ આશા આપી છે વ્યાખ્યાન મ. ની ત્રીજી વખત સૂરિ મંત્રની આરા- નિયમિત ચાલુ છે. ધનામાં પાંચમી પીઠિકાની આરાધના નિમિત્તે આ. સદ ૧૧ ના પૂ. આ. મ. ના જામનગર-અત્રે પરમ પૂજય આચાર્ય મંગલાચરણ પછી બે પ્રભાવના ત્રણ સંધ , દેવ શ્રી પ્રદ્યોતનસૂરીશ્વરજી મ. સા. તથા પૂજન થયા હતાં. શા. મોતીલાલ તારાચંદ ૫. પૂ. પંન્યાસ પ્રવર શ્રી વજી સેનવિજયજી પટીયાત તરફથી આયંબિલની ઓળી પારણુ ગણિવર્ય મ. સા. ની શુભ નીશ્રામાં શાહ અને પ્રભાવના થઈ હતી. પૂ આ. મ. ના વિઠલજી ખીમચંદ પરીવાર તરફથી પ. પૂ. સંઘ સાથે ગૃહાંગણે ગુરૂ-સંઘ પૂજન કર્યું ગચ્છાધિપતિ પૂ પાદ આચાર્ય ભ. શ્રીમદ્ હતું. પૂ. આ. મ.ના વંદના ચિત્રદુગ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સના દાવગિરિ, બેટ્રિટ, કનુલ, કુનુ૨, દીર્ઘ સંયમ જીવન અનુમોદનાથે' તથા શ્રી વર્ધમાન સ્થા. સંઘ, શ્રી સંઘ, સીમા મણીબેન તપગચ્છ શ્રવિકા ઉપાશ્રય તેમજ બેલારી તુમકુર આદિ સંઘએ આવી સંઘ અમૃતબેન સ્વાધ્યાય મંદિરના નિર્માણ પૂજને ઘર ઢઠ કહાણી આદિ કરી પિત નિમીતે કા. સુ. ૭ ને રવીવારના રોજ શ્રી પિતાના ગામમાં આગ્રહપૂર્ણ વિનંતી કરી બ્રહદ સિદ્ધચક્ર મહાપૂજન ઠાઠથી ભણાહતી. બેલારીવાળા શા. નેમચંદજીની વેલ બાદ લાડુનો પ્રભાવન થયેલ. . સુપુત્રી મુમુક્ષુ નિર્મલાકુમારીની મહા સુદ જીવદયાની ટીપ સુંદર થઈ હતી. બપોરના ૬ ના દીક્ષા પ્રદાનની વિનંતી સ્વીકારી શ્રી એશવાલ સંઘનું સ્વામિ વાત્સલ્યનું હતી. ચિત્રદુર્ગ સંઘે પ. દશમની આરાધના જમણ થયેલ તેમાં લક્ષ્મીચંદ ખીમચંદ અને પૂ. આ. મ. ની વ તપની ૮૮મી પારેખ પરિવાર તરફથી ૨) રૂપીયાનું સંઘ ઓળીના પારણા નિમિતે વિનંતી કરી હતી. પૂજન થયેલ.
*-: સૂચના :-- જૈન શાસનને આ પછીને. ૧૫+૧૬ સંયુકત અંક પૂ. શ્રી આ. વિ. રામચન્દ્રસૂરી શ્રદ્ધાંજલી વિશેષાંક (ત્રી) તરીકે તા. ર૪-૧૨-૯૨ના રેજ પ્રગટ થશે.
તેથી તા.૧૭-૧૧-૨ ને અંક બંધ રહેશે તેમજ ડીસેમ્બરમાં ૫ મંગળવાર હેવાથી તા. ૧-૧-૨ ને અંક પણ બંધ રહેશે. – સંપાદક