Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે. તે કેણુ છે તથા કેવા રૂપ રંગ આદિવાળે છે તે જાણી શકાય છે, પણ તે પદાર્થ છે છે જેનારા અને તે પદાર્થ કર્યો છે તેમજ કેવા રૂપ-રંગ આદિવાળે છે. તેને જાણનારે છે છે કેણ છે? એ જેનાર અને જાણનારો જે છે, તે આમ છે. એવી જ રીતિએ, શ્રોતેછે નિદ્રય દ્વારા શબ્દોનું શ્રવણ થઈ શકે છે અને તે શબ્દ મધુર છે કે કટુ આદિ છે. તે 8 છે વગેરે જાણી શકાય છે, પણ એ શબ્દનું શ્રવણ કરનાર અને એ શબ્દના મધુરપણાને છે 8 કે કટુપણુ આદિને જાણનારે કેણ છે? એ સાંભળનારે અને એ જાણનારે જે છે, તે મેં છે આત્મા છે. શરીરમાં સ્વત’ત્રપણે તે આમાંની કોઈ જ શકિત નથી કેમ કે શરીર તે છે જ જડ જ છે. છે આજે શરીરમાં આત્મા છે, માટે અગ્નિને એક ઝીણે તણખા શરીરને ડે, તો પણ, છે 8 બળતરાને અનુભવ થાય છે અને જ્યારે આ શરીરમાં આત્મા હેત નથી, ત્યારે આ 8 છે શરીરને ભડ-ભડ બળતી ચિતામાં સળગાવી નાખવામાં આવે છે. તે પણ તેનાથી કંઈપણ છે આ પ્રકારની વેદના કે બળતરા આદિનો અનુભવ થતાં નથી. મને અને ઈન્દ્રિય કામ જ છે છે ત્યારે આપી શકે છે, કે જયારે શરીરમાં આત્મા રહેલો હોય છે. મુદ્દે થી વિચારી છે આ શકતું, નથી બેલી શકતું કે નથી પિતે સ્પર્શ કરી શકતું, રસાનુભવ કરી શકતું, સુંઘી શકતું, તે જોઈ શકતું કે નથી સાંભળી શકતું ! મુડદુ જન્મ કાંઈ પર્દાદિ કરી શકતું નથી, તેમ કાંઇ છે જાણી શકતું પણ નથી. સ્પર્શાદિ કરનારે પણ આત્મા છે શરીરની કિંમત ત્યાં સુધી જ ગણાય છે, કે જ્યાં સુધી શરીરમાં આત્માને વાસ છે. જે શરીરમાંથી ચેત તવ ઉડી છે.
જાય છે, આત્મા ચાલ્યા જાય છે, તે શરીરને અતિ મૂર્ખ માણસે પણ દે,ી દે છે, કે છે. છે બાળી મૂકે છે.
- જે અતિ મૂખ માણસે પણ આ રીતિએ, ભલે અકળપણે, શરીરને અને આત્માને ઈ ભિન્ન ભિન્ન માનતા હોય, તે આપણે શું એથી પણ વધારે મુખ છીએ કે જે જ આપણે શરીરને અને આત્માને ભિન્ન માનીએ નહિ? ત્યારે આપણે કોણ? આપણે છે છે તે આ શરીર નહિ પણ આપણે તે આત્મા ! છે આ આય દેશ અધ્યાત્મપ્રધાન હોવા છતાં પણ આ દેશમાં આત્માના અસ્તિત્વના છે આ સંબંધમાં અને આત્માના સ્વરૂપના સંબંધમાં તદ્દન બેટે મત ધરાવનારાઓ પણ હતા, તે # છે અને રહેવાના પણ ખરા. શરીરથી ભિન એ કેઈ આત્મા જ નથી. એવું માન- 8 છે નારાઓ તે, અધ્યાત્મની વાત જ કરી શકે નહિ. શરીરથી ભિન્ન એ આત્મા છે { ન હોય, તે જન્મા-તરનાં શુભાશુભ કર્મોને વેગ જ ઘટી શકે નહિ. જે માણસ છું તે આત્માના અસ્તિત્વને જ ઈન્કાર કરે છે, તેઓ જ્ઞાનગુણ એ કેને ગુહ્યું છે, તેય સમજી # શકતા નથી. જેનામાં જ્ઞાનગુણું છે, તે આત્મા છે; અને જેનામાં જ્ઞાનગુ જ નથી, તે આત્મા નથી પણ જડ છે. આસ્તિક દર્શનકારેએ આત્માના