Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જૈન શાસન (અઠવાડિક) : શુભ દિવસે જેઓએ મનુષ્યજન્મનું સાચા વરસાવે ! ફળ સાધુપણાનો સહર્ષ સ્વીકાર કર્યો. “ આજ્ઞાની આધીનતા, મોક્ષની જ સાચા જીવજીપ્ત તરીકે પ્રારંભાયેલાં તેમને લયલીનતા, સંસાર પ્રત્યેની ઉદાસીનતા, જીવન વહેણ ને ગામ-પરગામ કે રાજય દુઃખમાં સહનશીલતા: આ ગુણે સમાધિને પરરાજ્યના સીમાડાઓની કઈ જ મર્યાદા સહજ બનાવનારા છે” આ આપની નડી નહી. સર્વત્ર આદરણીય માનનીય પૂજ- વાણીને સાર અમ જીવનમાં બરાબર વણાઈ નીય અખલિત અપ્રતિહત ગતિવાળું એવું જાય અને આપના પગલે પગલે પા...પા તેમના જીવનનું વહેણ અનેક આરહ અને પગલી પાડવાનું સામર્થ્ય સદૈવ બની રહે અવરોહને મજેથી પસાર કરી, વધુને વધુ તે જ હું યાની શુભ ભાવના છે. અનુકૂળસાત્વિકતાથી શેભતું સ્વસ્થતા સ્થિરતાને તામાં ઉદાસીનતા, પ્રતિકૂળતામાં પ્રસન્નતા', પ્રાપ્ત કરતું સન્માર્ગગામી વહેતું, શાત સમાધિસર્જક આ કળા આપે જેમ સહજ સમાધિ સરિતાને મળવા ઉત્કંઠિત ન હય હસ્તગત કરી તેમ અમો પણ કરીએ તેવી તેમ વહેવા લાગ્યું અને સ્વયં સમતારસનું પૂર્ણકૃપા અમ ઉપર રેલાવો. અમૃતપાન કરંતા હતા પણ અનેક આત્મા
वदनं प्रसाद सदनं, એને દીવાદાંડી રૂપ બની, એક વિશાળકાય
- સર રુવાં ગુણાનુવો વાર: ઘેઘુર વડલા સમાન અનેક આત્માઓના શિરછત્ર બની રહ્યા. તેમના પ્રેરણામૃતનું
करणं परोपकरणं, પાન કરી અનેક આત્માઓ સમાધિને
A st si ર તે વાડા સાધી ગયા. પોતે પણ સ્વયં અનેક જેનું મુખકમલ સંદેવ પ્રસન્નતાનું આત્માઓને સમાધિ આપી અને અંતે ઘર છે, હદય દયાદેવીથી ભરપુર છે, વાણી અદભૂત સમાધિ પામી પોતાના મૃત્યુને અમૃત સમાન છે. અને પરોપકાર કરવામાં મહોત્સવ રૂપ બનાવી ગયા. અને અમર જ દક્ષચિત્ત છે તેવા પુણ્ય પુરુષે કેને મૃત્યુ” ને વરી ગયા. આવી અદભૂત સમા- માટે વંદનીય નથી બનતા ? ' ધિના સર્જક હે પરમ ગુરુદેવેશ! અમારા આ સઘળા ય ગુણેના સ્વામી સમાજીવનમાં પણ આવી સમાધિ દેવ બની ધિના સર્જક પુણ્ય પુરુષના ચરણેમાં કોડ રહે તેવી દિવ્ય આશિષ અમ ઉપર વંદન હેજે! વિવિધ વિભાગો અને સમાચાર સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે
- જૈન શાસન [ અઠવાડિક |
વાર્ષિક લવાજમ રૂા. ૪૦/- આજીવન રૂા. ૪૦૦/લખે : શ્રી જૈન શાસન કાર્યાલય શ્રી મહાવીર શાસન કાર્યાલય ૪૫- દિગ્વિજય પ્લેટ, જામનગર શાક મારકેટ સામે, જામનગર