Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ ૨૩૨ : : શ્રી જૈન શાસન(અઠવાડિક) વર્ષ-૫ અંક-૪-પ-૬.૭ ૧.૧પ-૮-૯૨ { જજ સાહેબને બહાર ગામ જવાનું હોવાથી કોર્ટનું કામકાજ રા વાગે ( પુરૂ કરી જજ છે ઘેર જવાની તૈયારીમાં હતા અને કોર્ટમાં ફક્ત જજ, એમને હેડ કાર ન, અને સર- ૧ કારી વકીલ એ સિવાય ખાસ એ કે નહીં. છે જજ સાહેબને મળે આ કામ છે મારે સ્ટે જોઈએ છે તેમને ઉતા પળ હોવા છતાં ! 8 શાસન દેવે તેમને સદબુદ્ધિ આપી અને મારી અરજી લઈ મને સ્ટે બોર્ડર આપી એ છે છે મ્યુનિસીપાલીટીને બજાવવા બેલીપને આપેલ પણ જજ સાહેબ મને સમજાવેલ એમા ! તમે ફાવવાના નહીં કારણ આ કેન્દ્ર શાસનનો કાર્યક્રમ છે એ માટે તમે જવા દો પણ છે
મેં એમને આગ્રહ કરેલ આજે તમે સ્ટે આપો ભવિષ્યમાં જે થશે તે જોઈ ભલે . ૧ ફેલ જઈએ.
આ પ્રમાણે સ્ટે લગાવેલ અને એ કાર્યક્રમ બંધ રહેતું તાત્પરતે પણ બધાની છે * વકીલોની, યા બેરીસ્ટરની સલાહ એજ આમાં ફાવશો નહીં ખોટી ધરાલ કરે નહીં. 8 પછી પૂ શ્રીને મુંબઇ મળે આ બધી વાત સવિસ્તર કરેલ સાહેબ આમાં મારે હવે છે શું કરવું? પૂ. શ્રી કહેલું ફાવે કે ન ફાવે તેની ચિંતા કરતે નહી પણ આપણે એક
રે કાર્ડ થશે કે સિદ્ધાંત માટે લડનાર એક વ્યકિત પણ ભારતમાં નીકળી માટે કેસ ચલાવે. છે એમના એ આશીર્વાદ અને શુભ કામના લઈ હું એમાં રીતસર ડબલ હિંમત સાથે કુદી { પડશે. અને કેસ લાંબે ચા લગભગ ૮ મહિના અને અંતે એ વર્ષ પુરો થવા આવ્યા આ કમિટિ પણ હતાશ થઈ અને કેપ્ટેમાઈઝ માટે ભેગા થયા. અને તેમાં લવાદને આપેલ છે અને લવાદે પણ ૪-૫ મહીના કાઢી નાખ્યા. એમાં એ માગને દેરાસર નામ આપ એ નિકાલ
આપેલ. એ રીતે એમાં સફળ થયા હોય તે એ પૂ. શ્રીને આશીર્વાદ અને સિદ્ધાતના રગેરગ કેળવેલા મહાત્માની શુભ કામનાના પ્રતાપે. માટે મારે એજ જણાવવાની ઈચ્છા છે 3 કે કેવા ચુસ્ત યશ કે અપયશની પરવા કર્યા વગર સિદ્ધાંત માટે ભેગ આપ
પડે તે પણ એની રક્ષા એજ એમનો દ્રઢ નિશ્ચય. છે. ગામમાં હું એ મનને એકજ લોકે આખું ગામને જૈન સમાજ એક તરફ છતાં ! છે આ યશના ખરેખર કેઈ સુત્રધાર હોય તેને પૂ.શ્રી સુવિશાલ ગચ્છાધિપતિશ્રી જ.
તેમને સેવકની કટિ કેટિ વંદના. | સ્વર્ગથી મારા જેવા એવું કંઈકને સિદ્ધાંત માટે ખુબ શકિત આપી શાશ્વત સુખને ! ભક્તા બને એવા આશીર્વાદ વરસાવી કૃતાર્ય કરશે.
પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.
શ્રદ્ધાંજ લી વિશેbiાંક