Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
III
ટ
૩૭૮ : : જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ જેવા તાકાના આક્રમણેા ઘણા ઘણા આવ્યાં! ફાની તત્ત્વએ ક્ષેાભ પમ ડવા અથાગ પ્રયત્નો કર્યા, ખે.ટા આક્ષેપા મૂકયા પણ એ બધા જ દાવ નિષ્ફળ ગયા
તેએશ્રીને ક્ષેાભ પમાડવા, ઉશ્કેરવા પ્રવચનામાં પ્રશ્નોની ઝડીએ વરસતી, આડાઅવળા, સભ્ય-અસભ્ય, છાજતા-અણુછાજતા પ્રશ્ના પણ પૂછાતા તે છતાં સહેજ પણ ડઘાયા વગર, ઉશ્કેરાયા વગર, અકળાયા વગર ઠંડે કલે જે શાસ્રસાપેક્ષ અપાયેલા મચેટ પ્રત્યુત્તર સાંભળી શ્રોતાઓ અને પ્રશ્નકર્તા પણ મેાંમાં આંગળા નાખી જત, વિધીએ પણુ ભક્ત બની જતા !
(૬) રાજ બરાજ મહાનદીએના લાખા ટન પાણી સમુદ્રમાં ઠલવાયા જ કરે છે તા ય સમુદ્ર ઉછળતા નથી. મર્યાદા મુકતા નથી !
માન-પાન
આ મહાપુરુષને સેકડો શિષ્યા હતા...હજારા લાખ્ખા ભકતા હતા, સત્કાર-સન્માનને કાર્ય કમીના ન હતી...પણુ ..આત્મલક્ષ ધરાવતા એક માત્ર શાસનને જ સમર્પિત આ મહાપુરુષમાં કયારેય અભિમાનના ઉછાળા જોવા મળ્યે પૂજા, વડીલે। પ્રત્યેના ઉચિત વિનયમાં 'શમાત્ર કસર જોવા નથી મળી !
થી. પેાતાના
માન—પાનાદિના પ્રસંગે તેઓશ્રીની વધુ સજાગતા નિહાળવા જેવી હતી...ઘણી વ પ્રવચનમાં પૂજ્યશ્રીના મુખે સાંભળવા મળતું કે—“તમારા માન-પાનમાં અમે જો લેવાઈ જઈએ તે અમારી દુગૉંતિ થઈ જાય !”
(૭) સમુદ્ર જેમ ગંભીર હાય છે, વિશાળ હાય છે, તેમ છતાં મર્યાદાનું કદી કહેવાય છે કે સમુદ્ર કયારેય મર્યાદાનુ" ઉલ્લઘન કરતા નથી !
હોય છે, શીતલ ઉલ ધન
કરતા
•
હાય છે, અક્ષુબ્ધ નથા.” માટે જ
સિદ્ધાંતની બેજોડ નિષ્ઠા અને શાસનરક્ષાની ખમીરવ ́તી ખુમારી સૂરિપુર દરે સમુદ્રની આ સમાનતાને સાંગોપાંગ ચિરતા કરી બતાવી હતી !
ધાવનારા આ
વખતા વખત અનેક પ્રકારના આવેલા આક્રમણેામાં, પેાતાના ઉપર જુનાં કે છત્રીના ઘા થયા ત્યારે અને છેલ્લે ઇંલ્લે તન એકલા પાડી દેવાની વિધીઓની પૂરતી તૈયારી હાવા છતાં એનાથી ગભરાઈને ધૃજયશ્રી કયારેય શ્રી વીતરાગ-પરમાત્માની આજ્ઞાનું ઉલ્લ ઘન કરવા તૈયાર થયા ન હતા! ધન્ય છે સત્યની, સિદ્ધાંતની રક્ષા કરના એકલવીર આ ધર્મધુર ધર આચાય ભગવંતશ્રીને !
એક વાત અહીં ચાકકસ કહી શકાય કે-આ એકલવીર, અણુનમવીર આચાર્ય દેવશ્રીએ જો સિધ્ધાંતની સત્યાની રક્ષા ન કરી હાત, એવા સમયે મૌન રહ્યા હાત, સહનાદ ન ગજવ્યેા હૈાત કે ચલતા પૂરજામાં તણાઇ ગયા હ।ત તે આપણે સત્યને જીવતું ન જોઇ