Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧
૪૨૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨
નરમ છે. પછી તે સમાચાર આવ્યા કે ભયંકર માંદગી છે તો ત્યાંથી ભાઈ બહેને છે ગાડી લઈને ગયા તે તબિયત સુધારા ઉપર હતી તે ખૂબ રાજી થઈએ પાછા આવ્યા.
માંદગીના સમાચાર સંઘમાં અઠ્ઠમ શુદ્ધ આયંબિલ જાપાદિ ચાલુ કર્યો હતે. ! હૈ તપસ્યા જા પાદિ ચાલુ તે હતા પછી પાછા સમાચાર આવ્યા કે સાહેબજી દેવલોકે ખુબ ? ૧ સમાધિપૂર્વક ગયેલ છે. એ સાંભળીને સંઘને ઘણો આઘાત થયો. શાસનમાં એક મે ટી 4
ખોટ પડી છે છતાં હિમ્મત રાખીને ચતુર્વિધ સંઘ સાથે દેવવંદન કર્યા પછી ટુંકમાં ? ગુણાનુવાદ કર્યા પછી ત્યાંથી સંઘના ભાઈ બહેન ગાડી લઈને અમદાવાદ ગયા તો ત્યાં છે શમશાન યાત્રાની ભવ્ય તૈયારી જોઈને આભાજ બની ગયા હતા. શમશાન યાત્રામાં છે જોડાયા લગભગ ૨૪ કી.મીટરની શમશાન યાત્રા ન જોયેલી અને ન જાણેલી. ૨ લાખ 8 માનવમેદની શમશાન યાત્રામાં હતી, સાબરમતી પહોંચતાં અગ્નિસંસ્ક ની બેલીઓ છે. એક રેકર્ડ થયેલ. સાહેબજીના ગયા પછી પણ ભકતો કેવા ગાંડાઘેલા થઈ તે ધનની { મુરર્થો ઉતારીને કેવું પુણ્ય બાંધ્યું હશે ? દેવલોકના સમાચાર તે પુરઝડપથી કલકત્તા, મદ્રાસ, મુંબઈ બધે પહોંચવાથી દૂર દૂરથી ભકતો આવીને શમશાન યાત્રામાં ભાગ
લીધે, પાલખી પણ એક ઇતિહાસિક જરીયાન બનેલી હતી. અમદાવાદના વાસીઓ છે કહેવા લાગ્યા કે એવી ભવ્ય શમશાન યાત્રા તો આજ દિવસ સુધી ૨૦૦ વર્ષના ઈતિહાસમાં સાંભળવા કે જોવામાં આવી નથી !
સાહેબજીના ગયા પછી પણ સાહેબજીની સંયમની અને શાસન રસીકતાની અનુ. . મોદના લગભગ બધે અઠ્ઠાઈ મહોત્સવ આદિ સ્વામીવસલ આદિ થયેલ. મુંબઈ, ! અમદાવાદમાં તે ભવ્ય રથયાત્રા અને મહેન્સ તે ઘણી ઉદારતાપૂર્વક ભય થયેલ. છેલ્લે છેલ્લે પણ માઉન્ટ આબુનો પણ ભવ્ય મહોત્સવ થયેલ! દાંતરાઈમાં પણ મહ- 5 ત્સવ થયેલ. પાલીતાણામાં પૂજારી આદીને દેવદ્રવ્યને પગાર અપાતું હતું તે માટે પાલીતાણામાં એક સામાન્ય ઉપદેશથી એક કરેડ ઉપર સાધારણને ફડ થયેલ.
મેં જોયું જાણેલું છે તે લખ્યું છે. બીજા શાસનના ઘણા કાર્યો થયા જ છે તે કોઈને છે 4 જાણ બહાર નહી હોય એમ હું માનું છું. મારે પશમ પ્રમાણે લખ્યું છે છતાં છે. ૧ શાસ્ત્ર વિરુદ્ધ કે સાહેબજીના આશય વિરુદ્ધ લખાયું હોય તે હુ ક્ષમા માંગુ છું. છે • ધનને લાભ, લોભને પણ ઉત્તેજિત કરે છે. ધન જ્યારે અધિક નહોતું, ત્યારે 4 જીવ જે સંતેવથી અને જે સંકેચથી છવતો હતું, તે સંતોષથી અને તે સંકોચથી, છે છે એ પછીથી એ જીવ ભાગ્યે જ જીવી શકે છે. એ સૂચવે છે કે-અંદર રહેલી ભેગની 8 તૃષ્ણ સગવશ દબાઈ ગઈ હતી. પણ એ મરી ગઈ નહતી.
–પતન અને પુનરુત્થાન ભાગ-ત્રીજે.