Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
બિચારે ખીર માંગે છે અને મા જેવી મા છે. (પંકિતકી આવાજ,
થઈને હું તેને આપી નથી શકતી.” !
તરત જ પાડોશીઓએ ઘી-ખાંડ-દૂધ- - શ્રી ચંદ્રરાજ
ચેખા આપ્યા.
માતાએ તેમાંથી ખીર બનાવી. શાલિભદ્ર જ્યારે સંગમ હતો રડી રડીને માંગી માંગીને મેળવેલી છે.
ઘેર ઘેર જમાતી ખીરને જોઈને ગોવાળ ખીર ખાવા સંગમ બેઠે છે. સંગમે પિતાની ધન્યા નામની માતા પાસે અને... અને.... ત્યાં જ કેઈ એક જઈને ખીરની માંગણી કરી.
માસક્ષમણના તપસ્વી પારણા માટે સંગમના ૪ માતાએ કહ્યું, “બેટા! આપણુ ગરીબ ઘરે જ પધારે છે. જે ઘરમાં ખીર કયાંથી હોય?'
ઝરી ઝરીને રોઈ રોઈને મેળવેલી ખીર છે પોતાના સગા પેટના જયાને એક ખાવાની તીવ્ર તાલાવેલી હોવા છતાં છે ખીર જેવી ખીર ગોવાળ થઈને ખવડાવી આવેલા આ મહાન તપસ્વી મુનિવરને 8 ના શકવાથી માતાની મમતા કેટ-કેટલી જોઈને એક ગોવાળનો આ અબુધ બાળક 8 છે વેદનાથી વલોવાઈ ગઈ છે તે આ બિચારો વિચારે છે કે..” નાનો બાળક સંગમ કયાંથી સમજી શકે? “આ તે ચેતનવંતુ ચિંતામણી રત્ન 8
બાળકે તે અણસમજથી ફરી-ફરીને છે, હાલતું ચાલતું કઇપવૃક્ષ છે, માનવરૂપે ખીરની માંગણી કરવા માંડી. માતાને પૂર્વના
કામધેનું છે. સારૂ થયું. સારૂ થયુ. કે આ છે વૈભવી દિવસે સાંભરી આવ્યા.
મહાસાધુ મારા ભાગ્યથી જ અહીં આવ્યા. વીતેલા વર્ષોના વૈભવી જીવનનું વૈભવી નહિતર મારી જેવા ગરીબને આ વા પાત્રનો 8 સ્વમાન આજની દરિદ્રતાથી ઘાયલ થઈ સંગમ કયાંથી થાય ? ૨ ચૂકયું હતું.
भाग्योदयेन केनापि ममाद्य समपद्यत । સુખના દા'ડા માતાને સાંભરી આવ્યા. વિત્ત વિત્ત ૨ પાત્ર ૬ ત્રિવેણીસંતાનો પ્રય સગો પુત્ર વારંવાર ખીર માંગે છે છતાં કઈ પણ ભાગ્યોદયથી આજે મારે છે એક ખીર જેવી વસ્તુ આપી નહિ શકવાથી ચિત્ત, વિત્ત અને પાત્રને આ ત્રિવેણી ! માતા હિબકે હિબકા ભરી ધ્રુસકે ધ્રુસકે સંગમ થયે. રડવા લાગી.
અને ભાવની ઉચ્ચત્તમ ધારામાં 8 ધવાના કરૂણ રૂદનના દુઃખથી પીડાતા તણાતા તણાતી જ સંગમ કે તે ખીરને ૨ પાડોશીઓએ આવીને સાંત્વન-આપી દુઃખ- થાળ મુનિવરના પાત્રમાં ઠાલવી દીધા. 8 ભર્યા રૂદનનું કારણ પૂછયું.
આ દાનના પ્રભાવે સંગમ શાલિભદ્ર માતાએ ગદ્દગદ્દ અક્ષરોમાં કહ્યું આ બચે.
જ
‘