Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ જ્ઞાની તે કહે છે કે સંસારી જીવ, સંસારના સુખને માટે ગમે તે અધર્મ કરવા છે છેજેમ તૈયાર હોય છે, તેમ તેને ખાત્રી થાય તે ગમે તેટલાં કષ્ટ વેઠીને વર્મ પણ કરે છે છે પણ તે ધર્મ કે કહેવાય? તે જીવ ધર્મ શા માટે કરે છે ? સંસારના સુખ માટે. તે 8 છે તે ધમ પણ અધર્મ રૂપ બન્યું કે નહિ? જે જીવ સમજવા છતાં પણ સંસારના સુખ છે { માટે જ ધમ કરે છે તે ભારે કમી કહેવાય કે નહિ? ધર્મને વાસ્તવિક ખપ જેને હું રે મેક્ષને ખપ હોય તેને જ પડે. જેને મોક્ષને ખપ ન હોય તેને ધર્મ પણ નુકશાન છે
કરનારે બને ને? ધર્મ ક્રિયા જેમ ધર્મ રૂપ હોય તેમ અધર્મ રૂપ પણ હોય. તમને 6 છે ઠગવા હાથ જોડે તેમ ખબર પડે તે તમે રાજી થાવ ખરા? દુનિયામાં પણ કહેતી છે
કે- “ દગલબાજ દના નમે? જેને પસે જ સર્વસ્વ લાગે, સંસારનું સુખ જ સર્વસવ 4 લાગે તે માણસને ધર્મ સાથે લેવા દેવા જ નથી.
ઘમ કરે તેને જાતને પૂછવું જોઈએ કે- તું શા માટે ધર્મ કરે છે? દુનિયાના છે. સુખથી અને સુખનાં સાધન પૈસાથી બચવા ધર્મ કરે છે તે સારું છે. પણ જે તે છે છે સુખની અને પૈસાની ઇચ્છા થાય તે દેખાવમાં ધમી છે અને હયાથી લુચ્ચે છે. જેને જે
આ સંસાર રહેવા જે ન લાગે, મોક્ષ જ મેળવવા જેવું લાગે તે માટે વમ જ કરવા 8.
જેવો લાગે તેનું જ મન શુદ્ધ બને. છે. જે મન શુદ્ધિ કરવી હશે તે રાગ અને દ્વેષ જીતવા પડશે. રાગ અને દ્વેષ એ બે છે ૧ સંસાર ચલાવનારા મેટામાં મોટા સુભટ છે. મહારાજાએ આ બધું તંત્ર આ બેને સેંપી છે. દીધું છે અને પોતે લીલાલહેર કરે છે, લેભ કેમ કર, માયા કેમ કરવી. માન 8. કેમ કરવું, ક્રોધ કેમ કરવું તે બધું આ બે શીખવે છે. જેમ જેમ દુનિયાના સુખને છે.
ગાઢ સગી બને તેમ તેમ દુખને હેવી પણ બને, તે જીવ વધારેમાં વધારે લેભી છે હોય, પૂર માયાવી પણ હોય, તેને માન આવતાં પણ વાર લાગે નહિ અને વાત વાતમાં છે સળગી ઊઠે તે ક્રોધી પણ હોય. તે જીવ ગમે તેટલે ધર્મ કરતે હોય તે પણ છે. આ કષાયાદિને જ ગુલામ છે. સંસારી દરેકે દરેક જીવમાં રાગ-દ્વેષ તે છે પણ ધમી છે
આત્માના રાગ-દ્વેષ તેના પાળેલા કૂતરા જેવા હોય ! છે. શાત્રે કહ્યું છે કે મેહને અધિકાર આભા ઉર૫થી ઊઠે નહિ, આત્માને અધિકાર કે મેહ ઉપર જામે નહિ ત્યાં સુધી ધર્મ સાથે મેળ જામે નહિ. ધર્મ કરનાર ને પણ ૩
ધમની કિંમત ન સમજાય. સંસારને સાચવીને ધમ કરવાનો કે ધર્મને સાચવીને રે સંસાર કરવાને? શ્રાવકને સંસાર કરે પડે માટે કરે પણ તે પિતાના ધર્મને સાચવીને જ કરે. તેના ધર્મના કામમાં કશે વિક્ષેપ ન પડે. જેને સંસાર ગમે, સંસારની જ વાત છે ગમે તેને ધર્મ નથી જ ગમતે તેમ કહેવાય. આ સંસાર અને સંસારની વાતે તે
આત્માનું નિકંદન કાઢનારી છે. | મન આપણું છે કે પારકું છે? વિચારવાની શકિત તેનું નામ મન તે મને તમારું છે