Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
70
હાલારદેશાધ્યાપક પૂ.શ્રી વિજય મૃત ્ીજી મહારાજની પ્રેરણા મુજબ સારંજ અને ચિધ્યાં
ત અથાત્નું
ww
Encia
ની
અઠવાડ્રિંક મારાા વિરાવા ય, શિવાય ચ માય થ
0801
WINN
·
-તંત્રી:ફૅમચંદ મેઘજી ગુઢકા
(ઇ)
(રાજ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ
સુરેશચંદ્ર કીરચંદ જેઠ
(વzal)
લાચંદ પદમથી ઝુકા ( યા ગઢ)
Recent
વર્ષ ૫ ૨૦૪૯ કારતક સુદ-૯ મંગળવાર તા. ૩-૧૧-૯૨ [અ’ક ૧૩ વાક લવાજમ રૂા. ૪૦] [આજીવન રૂા. ૪૦૦
ઃ મન શુદ્ધિ સાચી કારે થાય ? :
-સ્વ. પૂ. આ. શ્રી વિ.
રામચન્દ્ર સુરીશ્વરજી મ. સા.
મેક્ષને મેળવવા માટે, મેક્ષ માની સાચી આરાધના કરવા માટે પહેલી શરત એ છે કે, પુણ્યયેગે દુનિયામાં મળેલુ' સઘળુંય સુખ છે।ડવુ જોઇએ અને તે સુખની ઈચ્છ I પણ ન કરવી જોઈએ. તથા પાપના ચેગે જે કાંઈ દુઃખ આવે તે મજેથી વેઠવાં જોઇએ કદાચ દુ:ખ ન આવે તે જ્ઞાનીની આજ્ઞા મુજબ ઊભા કરી કરીને વેઠવાં જોઈએ. તે જ આ મનુષ્યભવ મળ્યા તે સાક થાય. બાકી બધાને ખબર છે કે, પૈસે મેળવ. વામાં અને પૈસાથી મળતુ સુખ ભાગવવામાં ઘણુ ઘણુ' દુ:ખ છે પણ પૈસા હાય તા ધાયુ" કરાય' તે ઇચ્છમાં માણસ બધું જ દુઃખ ભૂલી જાય છે. તે રીતે જો માક્ષની ઈચ્છા થાય અને મેક્ષ પામવાની તાલાવેલી થાય તા દુનિયાનુ' સુખ છેડવામાં અને દુ:ખ વેઠ વામાં જરાપણ તકલીફ ન પડે,
થાય, કષાયેાથી પુષ્ટ થતી બનાવવાનું મન થાય. જેને તેનું મન શુદ્ધ અને તેવા આવા અનુભવ ન થાય તે
જેને મેક્ષની ઈચ્છા થાય તેને કષાયાને જીતવાનું મન ઇન્દ્રિયાને જીતવાનું મન થાય અને તે માટે મનને શુદ્ધ સ'સારનુ' સુખ ગમે નહિ અને મેાક્ષની જ તીવ્ર ઈચ્છા હોય જીવને ધર્મ માં વાસ્તવિક આનંદ આવે, ધ કરતા પણ જો સમજવુ` કે આપણે હજી ભારેકમી છીએ. સામગ્રી સારી આપી માટે પુણ્ય સારુ લાગે છે પણ સાથે સાથે મિથ્યાત્ત્વ, અવિરતિ અને કષાયના બંધ પણ ભારે લાગે છે. કેમકે, આ દુનિયાના સુખ ભૂંડામાં ભુંડા છે” તેમ રાજ સાંભળવાં છતાં, અનુભવવા છતાં પણુ હજી તે ભુંડ' લાગતું નથી. આ જ એક મોટામાં મોટા રાગ છે. બધાને પાગલ બનાવનાર, ગાંડા બનાવન-૨ આ દુનિયાનું સુખ જેને ભુંડું ન લાગે તે વાસ્તવિક રીતે ગુણઠાણે
પણ નથી.