Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૫ અંક-૧૩ તા. ૩-૧૧-૯૨ :
- ૫૮૩ તે અહિંસક કહેવાતા મહાત્મા ગાંધી કહેતા છે દેરાસરમાં મહાવીરનું નામ ગોતવું કે તેવાઓની બુટ જોડાથી બેને પૂજા કરે છેય તે મુશીબત પડે છે પરંતુ જેનેના તે તે અહિંસા છે.
* દાનવીરની તકિતમાં નામ સુંદર જેવા લલાટમાં પીળે ચાંલ્લો કરે અને કેઈ મળશે. ' ધમમાં માથું મારે નહિ એવા જેને અહિં... આજે ભોગ વિલાસ અને ગર્ભાપાતના સક છે. આમ કહી જેને દેશ કરતાં ધર્મને ભયંકર પાપ કરનાર સ્થાનેમાં લાખે મહાન માને છે. તેમ લખી ઠેકડી ઉડાડી છે. રૂપિયા આપનારનું નામ તકિતમાં છાપામાં
કુમારપાળ, જગડુશાહ, ભામાશાહે આ લખાય છે તેનું શું? દેશની રક્ષા કાજે જે તે ટાઇમે પિતાના જેને હરાસરમાં પૈસા આપીને પિતાના પ્રાણની પણ ચિંતા કરી નથી. પોતાની પુત્ર-પરિવારનું નામ લખાવે છે. આવું સર્વ સંપત્તિ છાવર કરી છે. ૧૨ આલંબન પામીને ભવિ»યની પેઢી ધર્મ વર્ષના જંગી ભિષણ દુકાળમાં જબરજસ્ત કાર્યોમાં ભાવનાવાળી બને છે તે આશય કાર્યો કરી પ્રજાની ચાહના મેળવી છે આજે છે. દેરાસરમાં સૌના શ્રેયની જ ભાવના પણ દુષ્કાળ તથા પાંજરા પોળોમાં જેનેના ચાલતી હોય છે જે ભગવાનનું દેરાસર દાનની મહત્ત ઘણી મોટી છે.
હોય છે તેનું નામ મોખરે લખવામાં આવે વર્તમાનમાં પણ છેલ્લા ત્રણ વર્ષના જ છે. જે સંઘએ પૈસા મોકલ્યા હોય ભયંકર દુષ્કાળમાં ભણશાળી ટ્રસ્ટે–જે તેના નામો હોય છે. આ જેનેનું બનેલું છે. તેઓએ હજારો પશુ- ' દેરાસર બાંધવામાં મજુને સજી રેટી પંખી અને ગરીબની જાત-મહેનત કરીને
મળે છે. સરકાર પણ દુકાળમાં સડક-કૂવા તન-મન-ધનથી સેવા કરવાનું બડભાગી
બનાવી ને ગરીબોને રોજી રોટી આપે છે. કાર્ય કર્યું છે. આ ત કયા દેશ પ્રમીથી છાની છે. તે વખતના વડાપ્રધાન રાજીવ
જેને આજે પણ કરડેનું શાન વગર ગાંધીએ અભિનંદન આપ્યા હતા અને કીધ: નામે ગરીબોના ઉતારમાં આપે છે. કે સરકાર ન કરી શકે તેવું કામ જેને આ રીતે અશોકભાઈ હવે કોઈ પણ એ કર્યું છે. આજે પણ હિન્દુસ્તાનમાં ઠેર ઠેમને કે કેઈપણ ધમને વગોવવાનું કામ ઠેર મુંગા, અબાલ, નિરાધાર પશુઓની નહી કરે એટલી અપેક્ષા અસ્થાને નથી. રક્ષા કાજે પોતાની શકિત અનુસાર ઉત્સાહ લેખન શકિત મળી છે. તે તેને સદુપયગ. ઉમંગ અને ગૌરવપૂર્વક કાર્ય કરે છે. દરેક પ્રજા દુરાચારથી દૂર ખસે અને ધર્માચાર ક્ષેત્રોમાં તેમનાથી બનતુ કરે છે કયા દેશ સદાચારમાં સ્થીર બને તે પ્રયાસ કરો પ્રેમીથી છાનું છે ?
જરૂરી છે. આ લેખમાં આગળ અશોક દવે લખે વિવને કેઈપણ સમજદાર માનવી