Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૫ અંક-૧૨ તા. ૨૭-૧૦-૯૨ ઃ
: ૫૬૫.
. ૦-આ ચુકાદે સ્પષ્ટ કહે છે કે દિગ- શ્રેણિકભાઈ કસ્તુરભાઇના વિશિષ્ટ માર્ગ, બરી કેઈપણ વ્યકિત કેઈપણ જાતનું બાંધ- દર્શન હેઠળ, પેઢીના પૂર્વ ભારતના પ્રતિકામ વેતાંબર જૈન સંઘ (અર્થાત્ તેની નિધિઓ શ્રી ચંદ્રકાંતભાઇ એમ. ગાંધી. પ્રતિનિધિ શેઠશ્રી આણંદજી કલ્યાણજીની શ્રી હરિભાઈ રામાણી ચાસવાળા, તથા પેઢી)ની રજા સિવાય કરી શકે જ નહિ. શ્રી કનુભાઈ બેરોવાળા, પેઢીના વકીલ અને કેઈ સંજોગોમાં તેઓ આ કઈ પણ શ્રી એસ. કે. સરાક, શ્રી શિખરજી પ્રયત્ન કરે તે તેમને તાત્કાલિક એરેસ્ટ વેતાંબર કેઠીના અધ્યક્ષ શ્રી કમલકરવા અંગે અને તેની મિલકત ઉપર ટાંચ સિંહજી રામપુરીયા, પેઢી દ્વારા લાવવા અંગે પણ તુરત પગલા લઈ શકાય. ચાલતી “ પારસનાથ ” ખાતેની
ઉપર્યુકત જજમેન્ટ સ્પષ્ટપણે દિગબર - શાખાના સંચાલક શ્રી ગોપાલકણજી દ્વારા નિર્મિત બાંધકામને અનધિકૃત અને અને સમસ્ત વેતામ્બર જૈન સંઘોના ગેરકાનુની સિદ્ધ કરે છે. હવે તેને પૂર્વવત તથા પૂર્વ ભારતના જૈન યુવાનો દ્વારા સ્થિતિ (રેસ્ટોરેશન ટુ ઓરીજીનલ)માં સક્રિય અને સચોટ વિરેાધ-પરિબળે ! આ લાવી જ દેવી જોઈએ. પરંતુ રાંચી હાઈ. બધા પરિબળેએ આ જવલંત વિજય કેર્ટન કેસના ચુકાદાની સુનાવણી થાય ત્યાં અપાવવામાં યશસ્વી ફાળો આપે છે. સુધી તે મેહુફ રાખેલ છે. અને તે અંગે
- જૈન સંઘનું સંગઠ્ઠન, સાધુઓની બાંધકામ હટાવવાને આદેશ (કેર્ટર્ડર)
સમુચિત એકતાનું બળ અને સંઘશુદ્ધિની છ-એક મહિનામાં મળી જવાની શકયતા છે.
શકિત, આ ત્રણે ભેગાં મળે છે, અન્ય
અંતરીક્ષજી, કુંજગિરિ, કેસરિયાજી વગેરે વેતાંબર જૈન સંઘને આ ભવ્ય વિવાદાસ્પદ તીર્થોમાંય તારાની અને જવલંત વિજય સંપ્રાપ્ત થયો તેની વિજય ધજા જિનશાસનના ગગનાંગણમાં પાછળ અનેક પુણ્યાત્માઓને સક્રિય ફાળે લહેરાતી બની જાય તે વાત હવે તે છે, તેની નોંધ લીધા વિના કેમ જ ચાલે ? શકય જ છે, એમ આ ઘટના ઉપરથી
વિશેષત: પૂ. ગણિવર્ય દ્વય શ્રી જિન- નિશ્ચિત પૂરવાર નથી થતું શું ? ચંદ્રસાગરજી મ. તથા શ્રી હેમચંદ્ર- - સાગરજી મ. આદિએ શિખરજીમાં બે માસ -
અઠવાડિક જેન શાસન સુધી રોકાણ કરીને કરેલો જોરદાર કૌશલ્ય- વાર્ષિક લવાજમ રૂા. ૪૦) પૂર્ણ પ્રયત્ન, સહવતી મુનિગણની પણ તે આજીવન રૂ. ૪૦૦) કાર્યમાં સતત પરાયણતા, પૂર્વ ભારતના જેન ૨ ચૂકતા મંગાવવાનું આપના ઘરની સંઘ તરીકે પ્રખ્યાત ૯૬, કેનીંગ સ્ટ્રીટ, આરાધનાનું અંકુર બનશે. જૈન સંઘને સુંદર સાથ અને સહકાર, જૈન શાસન કાર્યાલય : ઉપરાંત શ્રાવકવર્ગમાં પેઢીના પ્રમુખ શ્રી શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વીજય લોટ
-