Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૨૪:
તા. ૨૪-૨-૯૧ સુધીમાં આ ગેરકાનુની “ સાર સમસ્ત જૈન સધાની કામકાજ મધ કરવા જોરદાર ચેતવણી નીચે મુજબ રજુ કરૂં છું.
અપાઈ.
૦-શિખરજી પર્વત (તીથ) અંગે
આ બધાના સુખદ પરિણામે પતરાંચીમાં કાટ'માં ચાલતા કેસના ચુકાદો તા. ઉપરની દિગબરી કાય વાહી તત્કાળ બધુંથઇ ગઈ, વળી બીજી માજી આના કાયમી ઉકેલ માટે શ્વેતાંબરા તરફથી કાટ ની કાર્ય - વાહી તા ચાલુ થઈ જ ગઈ હતી.
૨૯–૮–૯૨ ના રાજ આવી ગયા છે, જેના આધારે નીચેની ખાખતા નિશ્ચિત બની ગઇ છે. -શિખરજી પહાડ ઉપર વેતાં. ખરાના હકક ૧૧૨ માઇલ પૂરતા જ છે, આવુ... દિગંબરાનું કથન હતું. પરંતુ આ ચુકાદો સ્પષ્ટપણે જણાવે છે કે, “આ સમસ્ત
પહાડ દ્વેતાંબર જૈન સ`ઘની માલિકીના છે. અને તેથી આ પર્વત ઉપર કયાંય કાઈ પશુ કામકાજ કરવું હોય તેા શેઠશ્રી થઇ શકે જ નહિ. આણંદજી કલ્યાણજીની પેઢીની રજા સિવાય
સુરતથી શિખરજી સુધીના છરી” પાલક મહાસંઘના સ્મૃતિગ્રંથનું આલેખન કાર્ય કરવા માટે ઉપર્યુકત ગણિમ યની નિશ્રામાં આ લેખકને પચીશ દિવસ સુધી શિખરજી તીર્થ માં રહેવાનુ સૌભાગ્ય સાંપડયું હતું. લગભગ આ જ ઉપર્યુકત ઘટનાઆના કાળ હતા. ત્યારબાદ ગ્રંથલેખનના કાર્ય અંગે પૂ. ગણિશ્રી હેમચંદ્રસાગ-તે રજી મ. સાથે પત્રવ્યવહાર ચાલુ જ હતા.
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
જાણું માટે
આ દરમ્યાન પૂજયશ્રીએ મને એક આનંદ દાયક સમાચાર જણાવ્યા કે રાંચીની કાટ માં આપણા (વેત ખરા) દ્વારા આ અંગે જે (મેન્ડાટારી એજંકશન) અરજી દાખલ કરાઈ હતી, તેના અ ંતિમ સ્વરૂપનુ જજમેન્ટ સંપૂર્ણ પણે વેતાંબરાની તરફેણમાં આવી ગયું છે. અને શ્વેતાંબર પક્ષે જવલંત વિજય પ્રાપ્ત કર્યો છે.
પૂ. ગણિશ્રી હેમચંદ્રસાગરજી મ ઉપર આવેલા, શેઠશ્રી આણંદજી કલ્યાણુજીની પેઢીના પૂ`ભારતના પ્રતિનિધિ અને કલકત્તા કેનીંગ સ્ટ્રીટ જૈન સ’ઘના ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઇ એસ. ગાંધીના પુત્ર દ્વારા જે મુદ્દાઓ જાણવા મળ્યા છે, તેના
૦-ઉપસુ′કત ચુકાદા પ્રમાણે, દિગબરી દ્વારા થયેલું બાંધકામ બિલકુલ ગેરકાયદેસર છે. તથા એ કમકાજ કરાવનારા જે ફાઈ પણ ભાઈ (દિંગ ખરા) છે, તે નામદાર કેટના અનાદર કરનારા હેાવાથી ગુનેગાર છે.
૦-જીના કેસના અનુસારે પતિ ઉપ૨ના અડધા માઇલની લાઇનદારી અ‘ગે ચાકકસ ખુલાસા ન હતા; જયારે આ ચુકાદા પ્રમાણે પ્લાટ નંબર વગેરે આપીને પ્લેટ વાર જગ્યા ચાકકસપણે નકકી કરાઈ છે. અને તેથી ગત વર્ષે દિગ બરો દ્વારા કરાચેલું બાંધકામ ગેરકાયદેસર છે. ઉપરાંત ૩-૩-૯૦ માં જણાવ્યા પ્રમાણું કિંગ ખર સમાજની કાઇ પણ વ્યકિત આપણા (વેતાંબરાના) હકકના અનાદર કરી શકતી નથી.