Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
:::
"
BIGITÈRIES126 .61.81 SAI WHO CLIPPOO HELP1980N
ürel 2006 OUHOY V BELOGY PHU Men Yaleo 47
મચ્છરથી
-તંત્રી પ્રેમચેક મેઘજી ગુઢકા |
૮jજઇ હિન્દકુમાર મજમુંબલાલ શte
(જજ) સહેજચંદ્ર કીરચંદ #હ
વઢવ4). | dજાયેદ ઈલ્મ7 & E
((જજ).
hKANTS • #s
' O
N ' , દવા/ઉફ. N'ઝાઝા રિજ્ઞા ૪ શિવાય ચ મથાઇ ઘો
-
--
-
-
વર્ષ ૫] ૨૦૪૮ આ વદ ૯ મંગળવાર તા. ૨૦-૧૦-૯૨ [અંક ૧૧ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
[આજીવન રૂા. ૪૦૦ | ગાંભીર્યાદિ અનેકગુણનિધિ પૂ. આ. શ્રી વિ. મેઘસૂરીશ્વરજી મહારાજાના ગુણાનુવાદ: –પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
(ગતાંકથી ચાલુ) દુનિયામાં પણ તમે સમજે છે કે-જે કાંઈ કામ કરવું હોય તે તેના જાણકારને પૂછીને 8. કરાય. તે માટે અભ્યાસ પણ કરે છે. શ્રી સંઘમાંથી જ્ઞાનાભ્યાસ નીકળી જવાથી ઘણું !' 8 નુકશાન થયું છે. તમારે ત્યાંથી પણ ધર્મની બાબતનો અભ્યાસ નીકળી ગયો છે, {
સંસારની બાબતને અભ્યાસ જીવતો છે. તમારે છોકરો વેપારાદિમાં હોંશિયાર હોય, 8 કે છોકરી સેઇમાં હોંશિયાર હોય પણ ધર્મમાં કાંઈ આવડતું ન હોય. આવડે તે ભલી- R. 5 વાર ન હોય. આ કલંક છે ને?
આજે પાઠશાળા ચાલે છે પણ કેવી? ઘરડી ડેશી જેવી. તમારા છોકરા પાઠશાળામાં જાય? જે પાઠશાળામાં જાય તે રીતે ખાય? અભક્ષ્ય ખાય! અમે પણ પાઠશાળામાં ભણ્યા છીએ. પરીક્ષા પણ આપી છે. અમારા પાઠશાળાના શિક્ષક પોતે પ્રતિક્રમણ કરે અને વિદ્યાથીઓને પણ પ્રતિક્રમણ કરાવતા હતા. શરૂઆતમાં પાંચ તિથિ પ્રતિક્રમણ કરાવે પછી રજની ટેવ પાડે. આજે આવી ટેવ પડે ખરી? મોટા ભાગને બે છે પડિકકમણ પણ નહિ આવડતાં હોય, સામાયિક લેતાં પાળતાં પણ નહિ આવડતું હોય. ચિત્યવંદન પણ નહિ આવડતું હોય ! . આ મહાપુરુષ ગૃહસ્થપણામાં " પણ સારું ભણેલાં હતાં, વડિલેની આજ્ઞા મુજબ છે