Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
# દુનિયામાં પણ કેવી ગુંડાગિરી ચાલે છે તે નજરે જુએ છે. છતાં ય હતા તેવા ને છે છે તેવા છો તેથી લાગે છે કે, તમે તે ઇરાદાપૂર્વક બધાં પાપને આમંત્રણ આપ્યું છે. હું
આપણુ આયંબિલ તપમાં જે તમને ખાવા મળે છે તેવું ય દુનિયામાં ઘણા માણ- છે. ૧ સેને નથી મળતું. જે લેકેને નથી મલતું તે બધા ચલાવે છે ને? તમે બધા સુધરી 1 જાવ તે ઘણા બધા સુધરી જય. આ મેઘવારી ઘટી જાય. આજે કઈ ચીજની | સાચી અછત છે જ નહિ, બધી બનાવટી છે. કાળાબજારમાં શું શું નથી મળતું? છે આ બધું જ મળે છે ને? અનાજની કૃત્રિમ તંગી કરી આ દેશને માંસાહારી બનાવે છે છે છે. પણ તમને મારી વાત તે ગાંડા જેવી લાગે છે ને? 3 આ દેશને જ્યારે સ્વરાજ મળ્યું ત્યારે સ્વરાજ્ય આપનારા ચર્ચિલે કહેલું કે-“આ 8 સુખં લેકેને સ્વરાજય આપવા જેવું નથી. હવા સિવાય બધા ઉપર ટેક્ષ આવવાના B છે.” તે પણ તમે લેકે સમજ્યા ન હતા અને જાવાઈ...નવસેઇ...કરતા હતા.
અમારૂ તે કાને ય સાંભળતા ન હતા. આટલા બધા ટેક્ષ આવ્યા તે તમે ચોરી કરતાં શીખ્યા પણ ટેક્ષ જ ન આપવું પડે તેમ જીવવું જોઇએ તે કેમ ન શીખ્યા છે. તમે નીતિથી જીવવા માગો તે ખાવા માટે બે ચીજ પણ ન મળે તેવું છે ? તમારે ચોરી કરવી છે અને તેમાં અમારી-સુસાધુઓની પણ સંમતિ લેવી છે કે-“ટેક્ષની છે
ચારી એ ચોરી ગણાય નહિ.” અમે તે મરી જઈએ તે પણ તેમાં સંમતિ આપીએ જ નહિ. ભગવાનને સાચે સાધુ પણ આપે નહિ,
(૨૦૨૯, શાંતાકુઝ, મુંબઈ)
R - ઘરના ખરાબ પાકે ત્યારે તેનાથી સાવધ ન રહે તે શું થાય? ઘર બગડે ને? છે , જેને આત્માનું કલ્યાણ કરવું હોય તેણે દુનિયાના સુખમાં વિરાગ અને દુઃખમાં છે.
સમાધિને ગુણ કેળવવો જોઈએ. છે , કષાયના બળથી સંસાર ચાલે છે તેમ કષાયના બળથી જ ધમ પામવાને છે, જીવ છે.
કષાયને આધીન હોય એટલે તે સંસારની મજુરી કરાવે અને કષાયને જે આધીન છે
કરે છે, ને તેની (કષાયની) સહાયથી ધર્મમાં મહેનત કરે. 8. દશ મિહનીયને તીવ્ર ઉદય હોય તેની આગળ ધર્મની વાત કરવી તે ધર્મની છે
મશ્કરી કરાવવા બરાબર છે. ગ ૦ આપણી વિદ્યા વેચવાની ચીજ નથી પણ વહેંચવાની ચીજ છે. '