Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ગમે તેમ વિહાર કરીને ધર્મની અવહેલના કરી છે, ધર્મની અપભ્રાજના કરાવી છે. ઘણામાં અજ્ઞાન ફેલાવ્યુ છે. તે પ્રતાપ તમારા છે. તેવા સાધુએ મને પણ કહ્યુ છે કે તમે ગમે તે કહે. પણ અમને સાંભળનારા અને માનનારા ઘણા છે. જે અમારૂં યુ ન માને અને તેવાને ય સાંભળનાર મળે તે કેવા હાય !
શ્રી જૈનશાસનમાં આજ્ઞાનુ' પ્રધાન્ય છે. આ મહાપુરુષ આજ્ઞા મુજબ એવી રીતે જીવ્યા કે ખં.જા ઉપર પણ તેની છાપ પડે. અને પોતાના સમુદાય પણું આજ્ઞા મુજબ જીવે તેમ કેળવીને ગયા. અને જેનામાં થેાડી ય ખામી લાગતી હતી તે ચેાગ્યને કહીને ગયા.
સભા : કહીને ગયા તેને બદલે જાહેર કર્યુ હાત તેા ફેર પડતો ને !
ઉત્તર : જાહેર પણ કેટલાકનુ` કરાય, કેટલાકનું ન કરાય. જાહેર કરો તા તમારી ય ફજેતી કરે. માટે કેટલાકને ખમી ખાવા પડે. તમારે ત્યાં પણ છેકરાને મોટા કરવામાં અને સાચવવામાં કેટલું જોખમ છે ! તેમ સાધુપણું પળાવવા ગભીર રહેવુ પડે ! અયેાગ્યની શાસનને હાનિ પહોંચાડનારની જાહેરાત અમારે પણ કરવી પડે છે.
આ બહુ સમજવા બહુ ડાહ્યા થવું પડે. આવા મહાપુરુષોના જીવન ચિત્રા મેળવીને વાંચા તા ય ખબર પડે, પણ તમે લેકે આપણાં ભગવાનનાં પશુ જીવન જાણે। છે? શ્રી ગૈતમ મહારાદિ પુણ્ય પુરુષાનાં પણ જાશેા છે. ગમે તે કારણે આજના મેટાભાગને તે જાણવાનું અને વાંચવાનું પણ મન થતું નથી. પેાતાના પરમાત્માના. ગુરુ મહારાજાઓના. ધર્મી મહાપુરુષોના જીવન વાંચા નહિ. જાણેા નહિ તે ચાલે !
સભા : નામાંકિત વકતાના વ્યાખ્યાને વાંચીએ છીએ.
કરનારા હાય છે. જેનામાં
ઉત્તર તેમના વ્યાખ્યાનામાં શું આવે? મેાટા ભાગે તે તમારી બુદ્ધિ બગાડનાર હાય છે. મારી થોડી શ્રદ્ધા હોય તેનાથી ય ભ્રષ્ટ પેાતામાં શ્રદ્ધા ન હોય તેા ખીજામાં શ્રદ્ધા કયાંથી આવે ? મેં બાલ્યકાળથી ઉપાશ્રયનાં ભંડારમાં, બધાં વાચ્યા છે.
ગુજરાતી ભાષાનાં જેટલા પુસ્તકા હતાં તે
તે બધા શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા
જેટલા મહાપુરુષા સારા સારા થયા માનીને અને આજ્ઞા મુજબ જીવીને થયા છે.
એક કાલે તા શ્રી સંઘમાં પણ આજ્ઞા ચાલતી હતી. શાસ્ત્ર શ્રી સ`ઘને પચ્ચીશમા તીથ'કર કહ્યા છે. શ્રી તિર્થંકર પરમાત્માની ગેરહાજરીમાં આજ્ઞા મુજખ જીવતા ચારે પ્રકારના શ્રી સંધ તે શ્રી તિથ કર જેવા છે. શ્રી તીને તા ખુદ
શ્રી તિથ કર દેવા
પણ નમસ્કાર કરે છે. કાને આજ્ઞા મુજબ જીવતા હોય તેને જીવનમાં ઉપકાર કર્યા છે, સાચી સમજુતી આપી છે. કઠીનમાં કઠીન
આ
મહાપુરુષે ઘણાના પદાર્થને પણ