Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
-
-
-
-
-
- - - - શાસ્ત્ર દષ્ટિ
– શ્રી જેનેન્દ્ર
.
પૂરો વિ રાસાર, ગાયો નાચવવેકાતે આવશે કે આજે શાસ્ત્રાનુસાર સંયમી જીવન ગામથી અતિમાન, શતાવનામવિત છે કે શ્રાવક જીવન આચરવાની વાત તે દૂર
સુવિહિત શિરોમણિ પૂ. આચાર્ય પ્રવર રહી પણ અતિ દુખદાયી વાત છે કે કહેશ્રી હરિભદ્ર સૂરિ મહારાજ પ્રસ્તુત કલાકમાં વાતા વિદ્વાન સાધુઓમાં પણ શાસ્ત્રાનુસારી પાપબિરૂ મુકિત અભિલાવી અને સહજભાવી પ્રરૂપણ કરતાં નથી. તેવું જોવા મળે છે. ધર્મચિવત જીવને નજર સામે રાખી આજે પરમાત્માનું શાસન યથાર્થપણે આત્મ કલ્યાણની સાધના ઉત્તરોત્તર શ્રી સમજાવવાના બદલે પોતાના ભકત બનાજિન વચનાનુસાર જ થાય એ હેતથી વવાનું પ્રધાન પણે ધ્યેય બની ગયું છે એની ફરમાવે છે કે, નજીકના કાળમાં જેઓ સર્વ
પાછળ પણ માન ખ્યાતિ સસ્તી પ્રતિષ્ઠા કર્મથી મુકત બની શાશ્વત અક્ષયપદના
પ્રાપ્ત કરવાને મલીન આશય જ ભાગ
ભજવે છે. એથીજતે તેઓ સમજે છે સ્વામી બનવાના છે એવા આસન ભવ્ય
કે, ધર્મના નામે પરોપકારના નામે વાત છે કે જે સાધુ હોય કે શ્રાવક હોય અને
મૂકાય અને યથાર્થ જિનવચન ન બતાવાય તને વિચારવાની શકિત સુંદર લેવાથી
તે જ ધાર્યું કરી શકાય. જયાં આવી કુટી. મતમાન–સદબુદ્ધિવાળા છે એવા શાસ્ત્ર
લતા હોય ત્યાં મુગ્ધ જ ફસાઈ એમાં પ્રત્યે બહુમાન હોવાથી શાસ્ત્રમાં કહેલ શ્રી
સ્નેહ પણ નવિનતા નથી. જિનવચનો પ્રત્યે શ્રદ્ધાધનથી યુક્ત છે.
કે ગમે તેટલે ભયંકર દુષમતેઓ પરલેક સદગતિ અને મોક્ષગતિ પ્રત્યે
કાળ હોય એમાં અલ્પ સંખ્યક ભલે હોય પ્રાયઃ કરીને શાસ્ત્ર શિવાય બીજા કોઈની
પણ શાસ્ત્ર સાપેક્ષ યથાશકિત સંયમ ધર્મનું અપેક્ષા રાખતા નથી પ્રાયઃ શદથી એ
પાલન કરનારા ભાવ સાધુ-સાદનીઓ અને વાત ગભીર હેતુ પૂર્વક સૂચિત કરી છે કે, દેશવિરતિ ધર્મનું પાલન કરનારા ભાવ શ્રાવક જે બાબત શાસ્ત્રમાં જોવા મળતી ન હોય રહેવાના જ. અને આવા ધર્મ રાધકેથી જ પણ ભવભીરૂ ગીતાર્થ આપ્ત પુરૂષથી ચાલી
આ જેનશાસન જયવંતુ છે, નહિ કે વછન્દઆવતી હોય અને કેઈપણ રીતે શાસ્ત્રને
મતિથી શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણ કરનારા બાધ કરે એવી ન હોય તે તે શુદ્ધ પરં- કે દોષબહુલ જીવન જીવનારા બહુ સંખ્યક પરાનું પાલન કરનારે હોય છે.
દ્રવ્ય સાધુ કે તેને પુષ્ટી આપનારા સ્વાથી વર્તમાન કાલીન શ્રી શ્રમણ પ્રધાન દ્રવ્ય આવકની સંખ્યાથી. તેથી જ તે પૂજયચતુર્વિધ સંઘની પરિસ્થિતિ મધ્યસ્થભાવે પાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરગંભીરતાથી વિચારીશું તે જરૂર જણાઈ માવે છે કે,