Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સંજમને ભાર છેડી દેવા માટે ત્રણ જગ(પંકિતકી આવાજ
તના નાથની સામે નત મસ્તકે ઉભા છે.
અને ભગવાન શ્રી મહાવીર સ્વામી - શ્રી ચંદ્રરાજ
કહે છે કે- યાદ કર મુનિવર ! આજથી
બીજા ભવે હાથી બનેલા તમે એક સસકુમાર શ્રમણ મેઘકુમાર લાની જીવન-રક્ષા કરવા અઢી-અઢી દિવસ
મા-બાપના ખેાળામાંથી પણ યમરાજ સુધી એક પગ ઉંચે રાખીને સસલાની પુત્રને આંચકી જાય છે. જગત ત્રયના ઘણા પ્રાણ-રક્ષા કરેલી. એક જ જીવનું આ ભગવાન મહાવીર સ્વામીના ચરણે રહી અભયદાન તમને અહીં લઈ આવ્યું. હવે મારે મૃત્યુનું મત કરી નાંખવું છે. તે તમે સર્વ જીવેના અભયદાનનું વ્રત
સંજમના કષ્ટોને તારૂં આ કેમળ સ્વીકાર્યું છે. શરીર ખમી નહિ શકે, વત્સ ! વતને સસલાના શરીરની સુરક્ષા ખાતર અઢી ભાર સહેલું નથી. તું શી રીતે વ્રતના અઢી દિવસના કષ્ટને સહન કરનારા તમે આ ભારને વહી શકીશ?”
એક જ દિવસમાં સાધુ ભગવંતેના પગના “અગણિત દુખ ભર્યા આ સંસારથી સંઘનના કટના કારણે સંજમના ભારથી હું ફફડી ગયો છું. દુષ્કર એવા પણ વ્રતના ભગ્ન થઈ ગયા ?” ભારને હું વહન કરીશ અને કૃપા કરી દીક્ષા [છેલી સચોટ હિતશિક્ષા દેતા ભાગમાટે ૨જ આપે.'
વંતે કહ્યું:) અને એક દિવસ મેઘકમારે દીક્ષા પાર જ પ્રતિપન્ન જણાવોfધ સમુત્તર ! લીધી.
मानुष्यं दुर्लभं हीदं तत्समुत्तारणक्षमम् ॥ રેશમ મશરૂની શીળી–સુંવાળી શય્યામાં
" હિ શ્રમણ !] સ્વીકારેલા વ્રતનું પાલન સુખ-ચેનની નિંદર લેત. શરીર, દીક્ષાની કર, સંસોર સમુદ્રને તરી જા, કારણ કે પહેલી જ રીતે મુનિવરોના પગની જ. સંસાર સમુદ્રથી તારવામાં સમર્થ એવું આ કોથી ભરાઈ ગયેલા સંથારાથી અને યુનિ. મનુષ્યપણું દુર્લભ છે. વરેના પગના સંઘટ્ટ બેચેન નથી બન્યું. વૈભવ
અઠવાઠિક જૈન શાસન તજીને, ભવહિન બનેલે હું આજે આ
વાર્ષિક લવાજમ રૂા. ૪૦) મુનિવરની ઠોકરે ચડયો છું. સવારે જ હું દીક્ષા છોડી દઈશ.
આજીવન રૂા. ૪૦૦) આ વિચારમાં ને વિચારમાં આખી
* રખે ચૂકતા મંગાવવાનું આપના ઘરની રાન કેમે કરીને પસાર કરી.
આરાધનાનું અંકુર બનશે. માતા-પિતાની મમતાને વૈરાગ્યભરી જેન શાસન કાર્યાલય વીરતાથી ખુમારી પૂર્વક ત્યાગ કરીને શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વીજય લોટ આવેલા કુમાર શ્રમણ મેઘકુમાર સવારે 1
જામનગર