Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૦૪ :*
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તેઓ નિયમ તરીકે કરતા. મુંબઈમાં હય રીતે સંઘર્ષની શરૂઆત થઈ હતી. એવામાં કે બહારગામ હય, તેઓ સવારમાં જિન- એક બીજી મહત્વની ઘટના સામે દયાળુ મંદિરે જવાનું ચૂકતા નહિ. તેઓ મહુવા, જેને અને હિંદુઓને અવાજ ઊઠાવવો
ઘા, ખંભાત, ભરુચ કે સૂરત બંદરેથી પડ હતું જેમાં પારસીઓ અને મુસલઘણી વાર વહાણમાં મુંબઈ આવવા નીકળતા. માને પણ જોડાયા હતા. છેવટે એ સમ- મુંબઈ પાસે અંગાશી બંદરે પહોંચતા ' સ્થાનું પણ અંગ્રેજોને સમાધાન કરવું સવાર થઈ જતું અથવા રાત પડી જતી પડયું હતું. અને ત્યાં કોઈ વાર રાત્રિ મુકામ કરવાની અં જેનું ત્યારે રાજ્ય ચાલતું હતું. જરૂર પડતી. એટલે પિતાને જિનપૂજા મુંબઈની ત્યારે સાઠ હજારની વસ્તી હતી. કરવાને રેજનો નિયમ બરાબર સચવાય એ વખતે શેરીઓમાં કૂતરાંએાને ત્રાસ બહુ એટલા માટે એમણે અંગાશી બંદરે દેશસર વધી ગયે હતે. એકાદ હડકાયા કુતરાને બંધાવ્યું હતું.(ત્યારે અગાશીને દરિયા બનાવ વચે એટલે અંગ્રેજ અમલદારે આટલે દૂર નહે.)
હુકમ છે કે મુંબઈના બધા જ કુતરામુંબઈમાં ત્યારે કેટ વિસ્તારમાં મુખ્ય એને મારી નાંખવામાં આવે. તરત જ વસ્તી ગેરાએની હતી. બંદરની બાજુ ગેરા કૂતરાઓને મારી નાખવાનું કામ ચાલુ થયું. સેનિકોને રહેવા માટે બે રાક હતી. સુખી, સંખ્યાબંધ કુતરાઓની હત્યા થવા શ્રીમંત જૈન, હિન્દુ, પારસી વગેરે લેકે લાગી. કેઈ કઈ ઠેકાણે કુતરાઓનાં શબના કેટ વિસ્તારમાં રહેતા હતા. ગરીબ લકે ઢગ ખડકાયા આ દ્રશ્ય કંપાવનારું હતું ભંડારીએ, માછીમારે કેટ બહારના છૂટા- શેઠ મોતીશાહને જીવ કકળી ઊઠે. છવાયાં ઝપટામાં રહેતા. કેટમાં ગેર એમણે બીજ અગ્રણીઓને વાત કરી. જેના લોકેના વિસ્તારમાં મોટી આગ લાગી હતી અને હિન્દુ પ્રજાની લાગણી દુભાઈ હતી. અને ઘણાં ઘરો બળી ગયા હતાં.
એ તે ખરું પણ પારસીઓનાં દિલ તે વખતે ગોરા લોકેએ પિતાની સર- પણ આ હત્યા જઈને દ્રવી ગયાં હતા. કાર સમક્ષ માગણી કરી હતી કે દેશી અંગ્રેજ સરકાર સામે તે સમયે લેકે એ લકોને કેટ બહાર કાઢવામાં આવે અને મેટું બંડ પોકાર્યું હતું. આખા મુંબઈએ કેટ વિસ્તારમાં ફકત ગોરા લોકો માટે જ હડતાલ પાડી હતી. ઠેર ઠેર ભયંકર તફાને રાખવામાં આવે. પરંતુ મોટા મોટા જેન, થયાં હતાં. પ્રજાને અંકુશમાં લેખવા માટે હિન્દુ, પારસી વેપારીઓએ તેને સખત પોલીસ પૂરતી ન પડી, એટલે સરકારે લશ્કવિરોધ કર્યો હતે અને છેવટે સરકારને રને બેલાવ્યું. નમતું આપવું પડયું હતું.
બંદૂકની અણીએ લશ્કરે શહેરને શાંત ગોરા અંગ્રેજ લોકેની સરકાર સાથે આ પાડી દીધું હતું. કેટલાક લોકો માર્યા ગયા