Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૦૬ :
L: શ્રી જૈન શાસન (અઠવાડિક).
|
' / |
ક
આવતી સાલથી પહેલાં તીર્થોને જોડતાં તથા વધુ જરૂરી ૬ થી ૮ રૂટનું કામ નવું શરૂ કરવા ગણત્રી છે.
આવતા વર્ષ માટે અંદાજ"ખર્ચની ગણત્રી નીચે મુજબ છે. " સાધામિક “મવા ઉપાશ્રય ઉપાશ્રય વૈયાવચ્ચ તથા ‘સહોથના"ઘર જરૂરી રીપેરીંગ ખર્ચ અન્ય ખર્ચ ૩૦૦(લગભગ) ૮ , ૧,૫૦,૦૦૦ ૧,૫૦,૦૦૦.
ઉપરના બધા કામના જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે અમારે જે ગામડાઓમાં ત્યાં જે વર્ષ દીઠ રકમ આપવી-ખર્ચવી પડે છે જે અને વર્ષ–ત્રણ માટે લેવાની યેજના નીચે મુજબ છે. . ૧, નાના ગામ માટે - રૂા. ૧૫૦૦ ગામ દીઠ વાર્ષિક ખર્ચ.
૨. મધ્યમ ગામ માટે - રૂ. ૨૫૦૦ ,* ૩. મેટ ગામ માટે - રૂા. ૫૦૦૦
ઉપરની વિવાર્ષિક યોજનામાં સૌરાષ્ટ્રવાસીઓ તથા ગામડાઓ છેડીને સૌરાષ્ટ્રના શહેર કે બહારમાં બીજા શહેરોમાં વસેલા ભાવિક-શ્રીમતે પિતાપિતાના મૂળ વતનને યાદ કરી, પિતાની ફરજ સમજીને આ પ્રવૃત્તિ અંગે અંગત રસ લઈને દાનને પ્રવાહ વહેવડાવે તે અમારું કાર્ય સરળ બની જાય. જરૂર છે. આ અંગે ગંભીરપણે વિચારવાની ને દાનને પ્રવાહ વહેવડાવવાની !
ગામડામાં જરૂરીયાતવાળા સાધામિક ભાઈઓને મહિને ૧૦૦ મુજબ ઘર બેઠા પહોંચાડવામાં આવે છે. તે પેજનામાં માસ–૧૨ ના ૧૨૦૦ મુજબમાં સહાય ૧-૨–પમાં લાભ લેવા વિનંતી. - ૧. પ. પૂ. શ્રી આચાર્ય ભગવંતે તથા ૫ પૂ. શ્રી મુનિ ભગવંતેને આ પ્રવૃત્તિમાં દાતાઓને સહાયભૂત થવા શકય પ્રેરણ કરવા વિનંતી. - ૨ ઉપરમાં જણાવેલ ખર્ચમાં તથા ઉપાશ્રયમાં મુકવાની વસ્તુઓમાં શ્રી સકળ સંઘને તથા દાતાઓને ઉદાર રીતે સહાયભુત થવા નમ્ર વિનંતી છે.
૩. ઉપરની ત્રિવર્ષિય યોજના સિવાય ભાવના મુજબ છુટક રકમ પણ મોકલી
*
*
શકાશે.
લી.
સૌરાષ્ટ્ર વિહાર ભૂમિ ભકિત સમિતિ શશીકાંતભાઈ કીરચંદભાઈ મહેતા