Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
B
૪૨૦
: શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨
૧
સત્વશીલતા, શૌર્યતા તે ત્રિભુવનકુમારના લોહીમાં જ વણાએલી હતી. દીક્ષાની આ વાત સાંભળતા કાકાએ કહ્યું કે તારે તે ધીકતી પેઢી ચલાવવાની છે. વળતે જ છે જવાબ મળે કે મારે તે ભગવાનની પેઢી ચલાવવી છે. મામા કહે બધા કપડાં ફાટી
જાય પછી દીક્ષા લેજે. તેમને જવાબ આપ્ટે, લા કાતર, હમણા જ બધા કપડાં ફાડી છે એ દઉં. વળી એક નિવૃત પારસી જજે કહયું ભાઈ ! ઘરમાં રહીને ધમ કરજે. તેમને ૨ જ કહયું, સાહેબ ! તમે ઘરમાં કેટલો ધર્મ કરે છે ! જજે કહયું, આ બાળક દીક્ષા છે ઈ લેવા માટે જ જન્મ છે.
કેવી હતી જિનાજ્ઞાબધ સર્વથા નિપાપ જીવનવાળી, નત્રયીની આરાધનાની છે તમન્ના ! ૫ પૂ. સુવિહત શિરોમણી દાન સૂ મ.જે પો.સુ. ૧૩- ત્રિભુવનકુમારની પ્રવજ્યા ?
પ્રદાન માટે સુમંગલ મુહુર્ત ફરમાવ્યું કેટકેટલી કસેટીમાંથી હેમખેમ પસાર થઈ ગંધારતીર્થ માં પૂ. મંગલ વિ. મ. ના શુભ હસ્તે પ્રવ્રજ્યા સ્વીકારી પૂ રામ વિ. મ. સા. બન્યા. દીક્ષા અવસરે દીવાની ઝબૂકતી જ્યત જોઈ પૂ. મંગલ વિ. મ. જે કેવી સુસફલ છે 8 ભવિષ્યવાણી ભાખેલી– "દીવાની જપેત જેમ તારા જીવનમાં પણ અનેક ઝંઝાવાતે છે છે અવશે, પણ તુ અણનમ રહીશ. ખરેખર પૂજ્યપાદ શ્રી માટે એવું જ બન્યું. 8 પૂ પારશ્રીમાં કે અદભૂત ત્રિકરણવિશુદ્ધિવ છે પૂ. ગુરૂભગવંત પ્રત્યેનો સમર્પિતભાવ છે છે હતે. દીક્ષાના પહેલાં જ વર્ષે પૂ. રામવિજય મ. સા. ને ત્યાખ્યાન આપવાની આજ્ઞા * પૂ. ગુરૂદેવે ફરમાવી પુર મroorg ઘણો સૂત્રને તે પૂજ્યશ્રીએ ત ણાવાણાની
જેમ વણી લીધું હતું. કેઈપણ વિષયની તૈયારી વિના સમકિતના ૬૭ બોલ ઉપર વ્યાખ્યાન શરુ કર્યું. પૂજ્યપાદશ્રી સામ્યગ્દર્શનને અનુબંધ લઈને જ જન્મેલા માટે સુંદર હે છણાવટ પૂર્વક સમકિતનું વર્ણન વ્યાખ્યાનમાં કર્યું. પૂજ્યશ્રીનું વ્યાખ્યાન સાંભળી પૂ. વડીલ
ગુરૂભગવંતોએ પૂજ્યપાદશ્રીજીની પીઠ થાબડીને કહેલું તું જમ્બર શાસન પ્રભાવક થઈશ. છે એ તદન સત્ય થયું આપણે સૌએ નજરે પણ નિહાળ્યું. ( પુજય પાઇશ્રી અપ્રતિપાતી એવા વૈયાવચ્ચના પણ વ્યાસંગી હતા. દીક્ષાના બીજા વર્ષે 8 કે ભાવનગરના પરામાં ચોમ સુ હતું. પૂજ્ય પાઠશ્રી પરામાં હતા. પૂ. વડીલ ગ. મ. સા. ૪ છે ગામમાં હતા. ત્યાં રે જ ના કલાક ચાલીને પૂ ગુરૂભગવંતેની ભકિત માટે મીઠા પાણીનો 6 1 ઘડો લઈને પૂજ્યશ્રી જતા હતા. એક વખત એક મહાત્માને ખારુ. પાણી વાપરવાથી છે થંડીલ ની તકલીફ થઈ. એએ શ્રી ભક્તિ માટે અશાતા નિવારવા માટે ૧ કલાક ફરીને જે ઘેર ઘેર ડું થોડું મીઠું પાણી વહેરીને લાન મહાત્માને વપરાવતા વૈયાવચ્ચની છે અણમેલ તકને કયારેય ચુકતા હતા. 8 સ્વાધ્યાયમગ્ન સૂરીશ્વરજીમાં જ્ઞાનપિપાસા જોરદાર હતી. દીક્ષા લઈને પૂજય પાદશ્રીએ !