Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ પૂ. આ. વિ રામચંદ્ર સૂ. મ. સા. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે ૪
: ૩૮૯
મણું ભવ્ય સત્ય પરિપાટી. શહેરયાત્રા તથા લાલબાગમાં શ્રી વીરનિર્વાણ કલ્યાણક મહોત્સવ ઉજવાયો.
સંવત ૨૦૨૩-મુંબઈથી મુરબાડ તફ વિહાર. અને દીક્ષા ઉત્સવ ત્યાં તીર્થવિજય હૈ મ. સા. ને સ્વર્ગવાસ પુન: મુંબઈ આવ્યા ત્યાં પૂજય ઉપાધ્યયજી શ્રી ચારિત્ર વિજ- યજી મ. સા ની માંદગી નિમીત્તો વ. ૨૦૨૩ ના ચાતુર્માસને પ્રવેશ મુંબઈ લાલ- રે બાગમાં કર્યો અને શ્રાવણ વદ ૧૦ ના રોજ પૂ. ઉપાધ્યાયજી મ. નો સવગેવાસ તે 8 નિમિત્તે ઉત્સા થયા. | સંવત ર૦૨૪ મુંબઈ લાલબાગથી પ. પૂ. ગુરૂદેવની ચિંતાજનક તબીયતના સમાચારે ઉગ્ર વિહાર સાથે ખંભાત તરફ વિહાર કર્યો. વિરાર પહોંચતા મુંબઈનું દશહજાર માણસ વિર પૂ ગુરૂદેવના દર્શનાર્થે આવેલ. પૂ. ગુરૂદેવ. ગોલવડ પહેચતાં બાબુભાઈ છે એરંવાલા તરફથી ભકિત સ્પેશીયલ ટ્રેન ગેલવડ પૂ ગુરૂદેવના દર્શનાર્થે આવી. તે 8 પછી સૂરત પહોંચતા ભવ્ય પ્રવેશ. ખંભાત પહોંચતા ભવ્ય પ્રવેશ મહેસવ અને ગુરૂદેવ સાથે અમર જૈનશાળામાં સુભગ મિલન તે પછી બને ગુરૂદેવ સાથે ખંભાત છે 8 ચાતુર્માસ કરવાની ખંભાત સંઘની ૫. ગુરૂદેવ સાથે જોરદાર વિનંતી અને પરમ ગુરૂ દવે તે વિનતિને કરેલો સ્વીકાર ખંભાતમાં ચાતુર્માસ નકકી થયું. વેખ વદ ૧૧ ના રોજ પૂ. ગુરૂદેવને સ્વર્ગવાસ તેઓના નિમિત્તે ભવ્ય મહોત્સવ થયો. ચાતુર્માસ દરમ્યાન અનેક શાસન પ્રભાવનાના કાર્યો થયા તે પછી મુનિ શ્રી કપુરવિજયજી મ. સા. હું સ્વર્ગવાસ થં.
સંવત ર૦ર૫ તે પછી ખંભાતમાં બાબુભાઈ દહેવાણવાળા તરફથી ખંભાતમાં દહેવાણનારની રચના કરી ભવ્ય ઉપધાન તપની આરાધના અને મહોત્સવ અને ભવ્ય છે માલારોપણ થઈ. તથા મુંબઈવાળા શેઠ ગોવીંદજી જેવત છેના તરફથી ખંભાતથી આ છરી પાળતા પાલિતાણ સંઘ લઈ જવાનો નિર્ણય થયે. મહા સુદ ૧૩ ના રોજ મુંબ- 8 ૨ થી પાલિતા પોતાના નૂતન તૈયાર થયેલ દેરાસરજીમાં પધરાવવા માટે ૧૧ ૫ ષા-૨
ણના પ્રતિમા લાવ્યા અને સર્વે જિનબીબો સહીત તથા ૧૦૦૦ યાત્રિક સહીત આ S સંઘનું પાલિતાણા તરફ પ્રયાણ થયું દરેક મુકામે આ સંઘનું તે તે ગામના લોકેએ કરેલું ભવ્ય સ્વાગત, પાલિતાણામાં સંઘને પ્રવેશ અને સંઘ માળારોપણ. ચાતુર્માસ પાલિતાણુત કરવાનો નિર્ણય રોત્રી ઓળી તળાજામાં અહીં શ્રી સાવરકુંડલા જૈન સંઘના છે આગેવાને આવી સાવરકુંડલામાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ કરાવવાની વિનંતિ
અને પૂ. ગુરૂદેવે કરેલ સવીકાર ત્યાર બાદ તળાજાની આયંબીલની ઓળી પૂર્ણ થતાં ઈ. છે સાદડીવાળા કપુરચંદજી અનરાજજી ત૨ફથી તળાજાથી પાલિતાણાને સંઘ ગિરિરાજ છે